અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વરસાદી કાંસની સફાઈ અને જર્જરિત મકાનોનો સર્વે શરૂ..

0
અંકલેશ્વર: અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેરમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને તેનો સરળ નિકાલ થાય...

માવઠાથી ભરૂચ-અંકલેશ્વરમાં ખેતી પર સંકટ..1750 હેક્ટરમાં પાક નુકસાન, આંબા-કેળાને સૌથી વધુ અસર

0
ભરૂચ: ભરૂચ જિલ્લામાં તાજેતરમાં ત્રણ દિવસ સુધી થયેલા માવઠા અને મીની વાવાઝોડાએ ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોંચાડયું છે. જિલ્લા ખેતીવાડી અને બાગાયત વિભાગે કરેલા...

નવસારીમાં ડમ્પીંગ સાઇટ નજીક જોખમકારક કચરો બળતા દુર્ગંધથી લોકો હેરાન પરેશાન..

0
નવસારી: નવસારીમાં જોખમકારક કચરો સળગાવનાર વેપારીને મનપાએ રોકડ દંડ ફટકારી આગામી દિવસોમાં વધુ કડકાઈ દાખવવાનો મેસેજ આપ્યો છે. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ રસ્તા ઉપર કે...

કમોસમી વરસાદે ડાંગવાસીઓમાં અણધારી ખુશી લાવી.. કુદરતી રીતે ઊગી નીકળી ‘ઔષધિ’

0
ડાંગ: ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદે ભારે ખાનાખરાબી સર્જી હતી પણ ડાંગ જિલ્લામાં અણધારી ખુશી લાવી દીધી છે. એક સપ્તાહથી ભારે વરસાદને પગલે ડાંગના કેટલાક...

SMCની શિક્ષણ ક્ષેત્રે એક નવી પહેલ.. ધોરણ 10, 11 અને 12 સુધી વિદ્યાર્થીઓને અભ્યાસની...

0
સુરત: સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મોટું કામ કરવામાં આવી રહ્યું છે. દેશની એકમાત્ર એવી મહાનગરપાલિકા છે જે ધોરણ...

કમોસમી વરસાદ અને વાવાઝોડાથી વલસાડમાં અંદાજે 7,000 હેક્ટરથી વધુ કેરીને નુકસાન..

0
વલસાડ: વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેતી અને બાગાયત પાકોને વ્યાપક નુકસાન પહોંચાડયું છે. જિલ્લા બાગાયત અને ખેતીવાડી વિભાગના સર્વે મુજબ સૌથી વધુ...

પલસણામાં ભરવાડ સમાજના ઇસમો દ્વારા આદિવાસી આગેવાનની હત્યા મુદ્દે પરિવારને સાંસદ ધવલ પટેલ ન્યાય...

0
પલસણા: ગત 7 મે ના સુરતના પલસણાના ગંગાધરા-કારેલી ગામમાં આદિવાસી આગેવાનને ઢોર માર મારી ભરવાડ સમાજના ઇસમો દ્વારા હત્યા કરવામાં આવી હતી જેને લઈને...

ખેરગામના નડગધરી ગામે સાકાર વાંચન કુટીર ( સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ધરાવતી લાઇબ્રેરી ) નું...

0
ખેરગામ: નવસારી ખાતે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ, મુંબઈ, પાર્થ ટ્રેડર્સ વાપી, રેઈન્બો વોરિયર્સ ગ્રુપ ધરમપુર અને ગ્રામ પંચાયત નડગધરીનાં સહયોગથી ભવ્ય લોકાર્પણ થયું. સૌ...

ગુજરાત સરકાર આપવા જઈ રહી છે ભાડા પટ્ટા પર આપેલી જમીનોને માલિકી હક.. કોને...

0
ગુજરાત: ગુજરાતમાં ભાડાપટ્ટાની જમીનના માલિકી હકને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 7 વર્ષથી 30 વર્ષના ગાળાના ભાડાપટ્ટાની જમીનોને માલિકી હક્ક આપવાનો નિર્ણય મહેસુલ...

પર્યાવરણ કાયદાના ભંગ કરવા બદલ જે કે પેપરમિલ લિમિટેડ સોનગઢને પર્યાવરણ સંરક્ષણ ધારા અંતર્ગત...

0
સોનગઢ: જે કે પેપર લિમિટેડ ગુણસાડા તા.સોનગઢ જી તાપી ખાતે આવેલ પેપરમિલ પ્લાન્ટ આવેલ છે. જે કે પેપરમિલ કંપની દ્વારા ઘોડાનાળામાં ગેરકાયદેસર રીતે શુદ્ધિકરણ...