સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસીઓની રોજીરોટી પર બુલડોઝર: અન્યાયનો અવાજ..

0
કેવડીયા: સ્ટેચ્યુ ઓફ યુનિટી, એક એવું સ્મારક જે ભારતની એકતાનું પ્રતીક ગણાય છે, તેની સામે 34 દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. આ દુકાનો આદિવાસી...

લોક ફરિયાદને લઈને ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ગામોમાં રસ્તાઓની જાતે સાંસદ મનસુખ વસવાની મુલાકાત..

0
ઝઘડીયા: ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ગામોને જોડતો ખૂબ મહત્ત્વનો રસ્તો પૂર્ણ થવાના આરે છે. આ રસ્તાની 10-15 વર્ષ પહેલા ખાસ કરીને નેત્રંગ તાલુકાના વનખુટાપાડા,...

સોનગઢમાં બાઇક પર જતા યુવક પર દીપડાએ કર્યો હુમલો, ગ્રામજનો ભયભીત,

0
સોનગઢ: ગતરોજ સોનગઢના ખડકા ચીખલી ગામે બાઇક સવાર યુવકો પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને પાછળના ભાગમાં અને પગના ભાગે ઇજા પહોંચી હતી....

વાંસદમાં સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટે 38 વિધાર્થીઓને 5, 45 000 ની રકમની કરી આર્થિક મદદ..

0
વાંસદા: સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ઘરની પરિસ્થિતિ સારી ન હોય એવા સમાજના ઉત્થાન માટે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કાંટસવેલ ગામે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના આર્થિક...

સરકારી પડતર, ગૌચર, ગામતળ, જંગલ જમીન કે દાનમાં શાળાઓની મળેલી જમીન સ્કૂલનાના નામે કરાવવા...

0
ગુજરાત: ગુજરાતમાં ઘણી સરકારી પ્રાથમિક સ્કૂલોની જમીન શાળાના નામે નથી. તેથી સરકારની પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO)ને પરિપત્ર...

સત્ય પરેશાન હો સકતા હૈ પરાજીત નહીં..એમ કેમ કહ્યું.. સાંસદ મનસુખ વસાવાએ..

0
નાંદોદ: નાંદોદ તાલુકા પંચાયતના નીડર અને બાહોશ તાલુકા વિકાસ અધિકારી સુ.શ્રી અંજલીબેન ચૌધરી જેઓની ખોટા કારણોસર હાલ નાંદોદ તાલુકાથી ચોટીલા ખાતે બદલી કરી દેવામાં...

VNSGU ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની: 95% કામગીરી હવે ડિજિટલ, 15 લાખ વિદ્યાર્થીઓની માર્કશીટ...

0
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ પેપરલેસ યુનિવર્સિટી બની છે. 95 ટકા કામગીરી હવે ડિજિટલ કરવામાં આવે છે. 15 લાખ વિદ્યાર્થીઓના ‘ડીજી...

નવસારીના PSI અમૃત વસાવા અને કોન્સ્ટેબલ સુરેશ રાઠોડ 40 હજારની લાંચ લેતા પકડાયા..

0
નવસારી: નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં લાંય સંબંધિત મોટો કેસ સામે આવ્યો છે, જેમાં PSI અમૃતભાઈ મગનભાઈ વસાવા અને પોલીસ કર્મચારી ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડને એન્ટી...

વલસાડના કચીગામમાં ફક્ત આદિવાસી પરિવારને હટાવવાની નોટિસ–સરકારની ન્યાયસંગતતા પર પ્રશ્નાર્થ

0
વલસાડ: આજરોજ વલસાડ તાલુકાનાં કચીગામમાં સરકારી જમીંનમાથી વહીવટી તંત્ર દ્વારા ફક્ત આદિવાસી પરિવારને હટાવવાની નોટિસ પાઠવવામા આવતાં સરકારની ન્યાયસંગતતા પર પ્રશ્નાર્થ ઊભા થયા છે...

ધરમપુરના મોટીઢોલડુંગરી ગામમાં 30, 63000 વિકાસના કામોનું વડીલોના હસ્તે કરાયું ખાર્તમુહર્ત..

0
ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામમાં તાલુકા પંચાયતની વિવિધ ગ્રાન્ટમાંથી અંદાજિત 30, 63000/-ના વિકાસના કામોનું ખાર્તમુહર્ત ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અને ગામના વડીલો શ્રીફળ વધેરવામાં...