નર્મદાના તિલકવાડાના રેંગણથી વીરપુર સુધી100 મીટર રસ્તો બનાવવામાં અખાડા…
નર્મદા: નર્મદાના તિલકવાડાના રેંગણ વાસણ થી વીરપુરને જોડતો રસ્તો રેલવે ટ્રેકમાં ગાયબ થઇ ગયો છે. 10 થી વધુ ગામો ની અવર જવર વાળો રસ્તો...
નવસારી જિલ્લામાં મરોલીથી ઉભરાટ જતા માર્ગની બાજુમાં પડેલા પાણીના પાઇપથી અકસ્માતનું જોખમ..
નવસારી: નવસારી જિલ્લામાં હાલ કેટલાક વિસ્તારોમાં પાણીના પાઇપો નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પરતું છેલ્લા લાંબા સમયથી જાણે આ કામગીરી અદ્ધરતાલ પડી...
વાંસદાના કંડોલપાડામાં બે વર્ષ પહેલા બનેલી ટાંકીમાં વીજ જોડાણ આપવાનું વીજ કંપની ભૂલી…
વાંસદા: કંડોલપાડા ગામે વાવ ફળિયામાં 6થી 7 ઘરને પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોએ આગાઉ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા વર્ષ 2023-24મા તાલુકા પંચાયત દ્વારા 15માં નાણાંપંચ...
નવસારી શહેરના રિંગરોડની એક બાજુ કાંસની સફાઈ, બીજી બાજુ નહી..
નવસારી: નવસારીના રિંગરોડને લાગુ વરસાદી મનપાએ સફાઈ કરવાનું શરૂ કર્યું પણ બીજી તરફ વર્ષોથી ભરાયેલ ગંદુ પાણી, જળકુંભી સફાઈનું કઈ કરવામાં આવતું નથી. હાલ...
આર.એ.પરમાર નિલકંઠ હાઈસ્કૂલ ધરમપુરનું ગૌરવ વિદ્યાર્થીએ માર્શલ આર્ટમાં મેળવેલ સિદ્ધિ..
ધરમપુર: આજે વલસાડના ધરમપુરના તાલુકા વિસ્તારના વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃતિઓમાં આગળ આવી રહ્યા છે ત્યારે આર.એ.પરમાર નિલકંઠ હાઈસ્કૂલ ધરમપુરનું ગૌરવ વિદ્યાર્થીઓએ માર્શલ આર્ટમાં મેળવેલ સિદ્ધી...
ચીખલીના રાનકુવામાં શિક્ષક-શિક્ષિકાના મોતના મામલામાં પેનલ પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારો ખુલાસો આવ્યો સામે..
ચીખલી: આજરોજ ચીખલીના રાનકુવામાં શિક્ષક - શિક્ષિકાના મોતનો મામલો: શિક્ષકે મહિલા મિત્રની હત્યા કરી ખુદ આત્મહત્યા કરી હોવાનો પેનલ પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે. આ...
બેઠક દરમિયાન સુખાલા તા. પ.સભ્ય કુંજાલી પટેલ એ બેઠકની શરૂઆત સાથેજ જમીન ઉપર...
કપરાડા: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં હાલે ભર ઉનાળે 40 ડિગ્રી તાપમાનમાં પાણીની ઊભી થયેલી ગ સમસ્યા મુદ્દે કપરાડાના પ્રાંત અધિકારીની ઉપસ્થિતિ વચ્ચે કપરાડા ખાતે...
સુરત ફાયર સેફ્ટી મામલે તંત્રના આકરા પગલાં, શહેરની 68 શાળાઓને દંડ ફટકાર્યો…
સુરત: સુરતમાં શાળાઓ પર તંત્રનો સંકજો વહીવટીતંત્ર વિવિધ બાબતો પર કડક વલણ અપનાવ્યું છે. ફાયર સેફ્ટીના અભાવે સ્કૂલો સામે માન્યતા રદ અને દંડ ફટકારવાની...
નવસારીના જલાલપોર તાલુકા ખાતે મોડલ જનસેવા કેન્દ્રનો શુભારંભ..
નવસારી: નવસારી, 1 મે (હિ.સ.) નવસારી, જલાલપોર તાલુકાના અરજદારોની સરળતા અને સુવિધા માટે નવસારી જિલ્લા વહીવટી તંત્રએ કાલીયાવાડી સ્થિત નવસારી પ્રાંત કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર...
અંકલેશ્વર સુરવાડી ગામે રમણીય વન કવચનું વનવિભાગ દ્વારા કરાયુ નિર્માણ, MLA ઇશ્વરસિંહ પટેલના હસ્તે...
અંકલેશ્વર: અંકલેશ્વરના સુરવાડી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને અન્ય મહાનુભાવોના હસ્તે "વન કવચ" નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી અનુસાર ગુજરાત...
















