લોકો પૂછે છે: પોલીસ જમાદારે કરવાના અને નહિ કરવાના કામો કયા કયા છે ?
ધરમપુર: પોલીસ જમાદાર,જેને Police Sub-Inspector કહેવાય છે એ ભારતીય પોલીસ વિભાગમાં એક મહત્વપૂર્ણ અધિકારી છે, જે પોલીસ સ્ટેશનની તપાસ અને વહીવટી કામો માટે જવાબદાર...
કુંજાલી પટેલની ખોટી સાઈન-સરનામાંવાળી આદિવાસી ખ્રિસ્તી ધર્મ પાળનારાની લાગણી દુબાઈ એવી મુખ્યમંત્રીને કરાઈ ફરિયાદ:...
કપરાડા: થોડા દિવસ પહેલાં કપરાડાના કોંગ્રેસના મહિલા આગેવાન કુંજાલી પટેલ નામ અને સરનામાં અને ખોટી સહી કરી મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ખ્રિસ્તી ધર્મ પાળતા ભાઈ...
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચ-અંકલેશ્વર વચ્ચેનો માર્ગ ફરી શરૂ..
અંકલેશ્વર: ભારે વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસથી બંધ કરાયેલો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચ-અંકલેશ્વર વચ્ચેનો માર્ગ ફરી શરૂ કરવામાં આવ્યો છે. વરસાદને કારણે માર્ગ પર...
અંકલેશ્વરની ડેક ઇન્ડિયા કંપનીમાંથી 6.51 લાખના મશીનરી સામાનની ચોરી.. સિક્યુરિટી ગાર્ડ સહિત ચાર ફરાર
અંકલેશ્વર: અંકલેશ્વર જીઆઇડીસીની ડેક ઇન્ડિયા કંપનીનો સિક્યુરિટી ગાર્ડ સુપરવાઇઝર સહિત અજાણ્યા ચાર શખ્સો કંપનીમાંથી રૂ.6.51લાખ ઉપરાંતની કિંમતનું મટીરીયલ પીકઅપ ટેમ્પોમાં ચોરી ફરાર થઈ જતા...
ભરૂચની પીએમ શ્રી કૃષ્ણ આશ્રમશાળાની દીકરીઓએ રમતગમત ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો..પંચક સિલાટ લીગમાં 35...
ભરૂચ: પીએમ શ્રી કૃષ્ણ આશ્રમશાળાની દીકરીઓએ રમતગમત ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. શાળાએ પ્રથમવાર વિદ્યાર્થીનીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની રમત પંચક સિલાટ માટે તૈયાર કરી. આ દીકરીઓએ...
ધરમપુરના લોક મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ, ખોબા, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને ધરમપુર નગરપાલિકાના સંયુક્ત...
ધરમપુર: ધરમપુરના લોક મંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ, ખોબા, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને ધરમપુર નગરપાલિકાના સંયુક્ત પ્રયાસોથી માલનપાડામાં ડમ્પિંગ સાઈડ નજીક રાજ કલીકુંડ પાંજરાપોળનું નિર્માણ...
કપરાડા થી ધરમપુર તરફ જઈ રહેલી એસટી બસ કુંભ ઘાટ ઉતરી વખતે ખાડાના કારણે...
કપરાડા: કપરાડાના કુંભ ઘાટ પર ખાડાઓના કારણે બસ ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.સદનશીબે તમામનો બચાવ થયો હતો.ગત મંગળવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ...
વલસાડ શહેરમાં 25 કિલોમીટર રસ્તાઓની મરામત માટે પાલિકાએ 25 લાખ રૂપિયાનો કર્યો ખર્ચ…
વલસાડ: વલસાડ શહેર અને તાલુકા વિસ્તારમાં થયેલા ભારે વરસાદની અસર હેઠળ શહેરના કુલ 125 કિલોમીટર રસ્તાઓમાંથી 25 કિલોમીટર રસ્તાઓ બિસ્માર બની ગયા હતા. વલસાડ...
વલસાડમાં 15 સપ્ટેમ્બરથી 44 સ્થળોએ ફાઇલેરિયા નિયંત્રણ અભિયાનમાં 5-7 વર્ષના બાળકોનું ટેસ્ટિંગ થશે…
વલસાડ: વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગ ફાઇલેરિયાને નાબૂદ કરવા માટે વ્યાપક અભિયાન શરૂ કર્યું છે. આગામી 15 સપ્ટેમ્બરથી જિલ્લાની 44 શાળાઓ અને આરોગ્ય...
ચીખલીના કણભઇ ગામે યુવાનનું શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસ રોગને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત..
ચીખલી: ચીખલી તાલુકાના કણભઇ ગામે યુવાનનું શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસ રોગને કારણે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. ચીખલી તાલુકાના ફડવેલ...
















