વલસાડ શહેરના તિથલ રોડ સહિત મુખ્ય માર્ગો પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી ભારે મુશ્કેલી..

0
વલસાડ: વલસાડ શહેરના તિથલ રોડ સહિત મુખ્ય માર્ગો પર ગતરાત્રે સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટ છવાઈ ગયો હતો. આ કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે...

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનનો PSI ને લાંચ લેતા ACBએ રંગે હાથ પકડયો…

0
સુરત: ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા સુરતમાં એક સફળ ટ્રેપ ગોઠવી સરથાણા પોલીસ સ્ટેશનના PSI એમ. જી. લીંબોલાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો છે. PSI...

ઓલ ઈન્ડિયા નેશનલ એજ્યુકેશનલ ફેડરેશન દ્વારા નાણામંત્રી અને શિક્ષણમંત્રીને શુભેચ્છા પાઠવવામાં આવી..

0
ગુજરાત: ગુજરાત સરકારના નાણાં ,ઊર્જા અને પેટ્રોકેમિકલસ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઇ ,શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને વિધાનસભા ઉપદંડક વિજયભાઈ પટેલનું જિલ્લા ફેર બદલીથી...

ધરમપુરમાં એગ્રો સેન્ટર પાસે ડાંગરના ખેડૂતો 1 કિમી લાઇનમાં ઉભા રહેવા મજબૂર..

0
વલસાડ: વલસાડ જિલ્લામાં ભર ચોમાસામાં જ્યારે ડાંગરનો પાક ઉભો છે ત્યારે જ પાકની સુરક્ષા અને તેના યોગ્ય ઉત્પાદન માટે યુરિયા અને અન્ય ખાતર ની...

ડાંગમાં ખેડૂતોએ રોપણી પૂરી છતાં પંચાયતના ખેતીવાડી વિભાગ દ્વારા બિયારણ અને રાસાણિક ખાતર વિતરણ..

0
ડાંગ: ડાંગ જિલ્લાના ખેડૂતોએ રોપણી પૂરી થઈ ગઈ હોવા છતાં ખેતીવાડી વિભાગ બિયારણ અને ખાતરનું વિતરણ કરી સરકારના લાખો-કરોડો રૂપિયાનું આંધણ કરશે. ડાંગ જિલ્લામાં મે...

આદિવાસી સમાજ નવસારી જિલ્લાના પ્રમુખ ડો.નિરવ પટેલ દ્વારા દિવ્યાંગ વ્યક્તિ માટે ઘર ફાળવી આપવા...

0
ચીખલી: ચીખલી તાલુકાના કણભઈ ગામના દેસાઈ ફળિયામાં રહેતા જશવંત પટેલ નામના 40 વર્ષના સંપૂર્ણ દિવ્યાંગ વ્યક્તિ અને એની વયોવૃદ્વ વિધવા વડીલ માતા જેની હાલત ખુબ...

ભરુચના આછોદ પુલ પાસે સેન્ટીંગ સામાન ભરેલી એક ટ્રકનો અકસ્માત સર્જાયો..

0
આમોદ: આમોદ-દહેજ રોડ પર આછોદ પુલ પાસે સેન્ટીંગ સામાન ભરેલી એક ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો...

નવસારીમાં જૂનાથાણાથી સર્કિટ હાઉસ માર્ગ પર લાઇટનો થાંભલો ધસી પડયો..

0
નવસારી:  નવસારીમાં જૂનાથાણાથી સર્કિટ હાઉસ જતા માર્ગ પર રસ્તાનું બ્યુટીફિકેશન કરવા માટે જે તે સમયની નવસારી-વિજલપોર નગરપાલિકાએ લાઈટના થાંભલાઓ ઊભા કર્યા હતા. હલકી ગુણવત્તાવાળા...

ડાંગ જિલ્લામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો..

0
ડાંગ: ડાંગ જિલ્લામાં આગામી 9 ઓગસ્ટના રોજ યોજાનારો ‘વિશ્વ આદિવાસી દિવસ'નો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ નિર્ણય ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ કમિશ્નર દ્વારા...

ભરૂચમાં સ્વતંત્રતા દિનની ઉજવણી માટે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવા માટે બેઠક યોજાઈ..

0
ભરૂચ: ભરૂચના નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે જિલ્લાકક્ષાના કાર્યક્રમના સુચારૂં આયોજન અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે સંલગ્ન અધિકારીઓને...