ચીખલી તાલુકાના ઘેજ ગામમાં એક રહેણાંક મકાનમાંથી લોડેડ રિવોલ્વર મળી… 80,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે

0
ખેરગામ: ખેરગામ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ એસઓજી પોલીસના સ્ટાફે શનિવારના રોજ ચીખલી તાલુકાના ઘેજ ગામના વાળંદ ફળિયામાં ઘનશ્યામ રમણભાઇ સોલંકીના રહેણાંક મકાનમાં છાપો...

માંડવી નગરમાં કાયદા અને વ્યવસ્થાનું ચીરહરણ કરતા અસમાજિક તત્વો સામે માંડવી પોલીસ મૂકદર્શક..!

0
માંડવી: માંડવીમાં નગરમાં કાયદા અને વ્યવસ્થાનું ચીરહરણ કરતા અસમાજિક તત્વો સામે માંડવી પોલીસ મૂકદર્શક..! બની ને તામાશો જોતી હોવાનો આક્ષેપ આદિવાસી સમાજના યુવા કર્મશીલ...

નવચેતન ઢોડિયા સમાજ ભવન ખાતે બોર્ડમાં જિલ્લામાં ટોપટેન વિદ્યાર્થીઓનું સન્માન અને રણભૂમિ ક્રેડિટ કો.ઓપ.સોસાયટીની...

0
વલસાડ: વલસાડના જાણીતાં કાયદાશાસ્ત્રી અને રણભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ કેયુર પટેલ દ્વારા નવચેતન ઢોડિયા સમાજ ભવન ખાતે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન...

ચીખલીના માંડવખડક PHCમાં પોલિયો રવીવાર: સરપંચની અધ્યક્ષતામાં બાળકોને રસીકરણ..

0
ચીખલી: માંડવખડક ગામમાં અને આસપાસના ગામોના પોલિયો જેવા રોગોને રોકવા માટે ચલાવવામાં આવતા પોલિયો રવીવાર અંતર્ગત આજે માંડવખડક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) પર ગામના...

નવસારીના કંબાડા ગામમાં જમીન સંપાદન માટે મળેલા ₹56.40 લાખની રકમ હડપી લેવા બદલ બે...

0
નવસારી: નવસારીના કંબાડા ગામમાં જમીન સંપાદન પેટે મળેલા ₹56.40 લાખની રકમ હડપી લેવા બદલ બે વ્યક્તિઓ સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. 73 વર્ષીય વૃદ્ધની...

ઝઘડિયાના પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે જિલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્વારા આયોજિત મિલેટ્સ વાનગી હરીફાઈ...

0
ભરૂચ: ગત રોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બલેશ્વર ખાતે આવેલ પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા ગ્રામવિકાસ એજન્સી ભરૂચ દ્વારા મિલેટ્સ વાનગી હરીફાઈ યોજવામાં...

નર્મદા જિલ્લાના 361 શિક્ષકને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો ઐતિહાસિક હુકમ..શિક્ષણ જગતમાં ખુશીનો માહોલ

0
નર્મદા: વર્ષોની લડત અને જન આંદોલનોના પરિણામે નર્મદા જિલ્લાના 361 શિક્ષકને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો ઐતિહાસિક હુકમ થયો છે. 1.4.2005 પહેલાના શિક્ષકોના જુની પેન્શન...

અંકલેશ્વર નજીક NH 48 પર આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં ભારે આગ ફાટી નીકળી..

0
અંકલેશ્વર: અંકલેશ્વર નજીક NH 48 પર આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં ગતરોજ મોડી રાત્રે એક વેસ્ટ પ્લાસ્ટિકના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી.આ વિસ્તારમાં...

વાપીમાં કનુભાઈ દેસાઈના હસ્તે સ્વદેશી મેળાનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન..

0
વાપી: વાપીમાં 11 થી 18 ઓક્ટોબર દરમિયાન સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...

તો આપણને મોત જ મળવાનું છે.. !

0
મધ્યપ્રદેશ: છિંદવાડામાં ‘Coldrif cough syrup’થી બાળકોના મૃત્યુનો આંકડો 9 ઓક્ટોબર 2025ના રોજ 22 સુધી પહોંચ્યો છે. પાંચ બાળકો ગંભીર હાલતમાં નાગપુરમાં હોસ્પિટલમાં દાખલ છે....