ધરમપુરમાં કોરોનાની બીજી લહેર સ્વર્ગસ્થ થયેલાઓ માટે પ્રાર્થના સભા યોજી અર્પણ કરાઈ શ્રદ્ધાંજલિ
ધરમપુર: આજરોજ વલસાડના ધરમપુરના તિસ્કરી તલાટ ગામના હેટી ફળિયા કાર્યરત શિવ શકિત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્મશાન ભૂમિ દ્વારા તિસ્કરી તલાટ તેમજ આસપાસના ગામોના ગ્રામજનોએ...
ધરમપુરના આંબાતલાટ ગામમાંથી પસાર થતાં હાઈવે પર CNG વેગેનર કાર ભડકે બળી !
ધરમપુર: આજે ધરમપુરના આંબાતલાટ ગામમાંથી પસાર થતાં ધરમપુર વાંસદાના હાઈવે પર ૪:૩૦ વાગ્યાની આસપાસ એક CNG વેગેનર કારના એન્જીનમાં શોર્ટસર્કીટ થવાના કારણે અચાનક આગ...
ચીખલી તાલુકામાં વરસાદ ખેંચાતા આકાશી ખેતી પર નભતા ખેડૂતો મુંઝવણમાં !
ચીખલી: વર્તમાન સમયમાં ચીખલી તાલુકામાં શરૂઆતી સામાન્ય વરસાદ બાદ એક સપ્તાહથી વરસાદ ખેંચાયો છે. ખેડૂતોએ મહા મહેનતે વાવેતર કરી ઉછેરેલું ડાંગરનું ધરું અસહ્ય તાપના...
ધરમપુરના ભવાડા ગામની ગ્રામ પંચાયતના મકાન સાથે ઇકો અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત
ધરમપુર: આજ રોજ ૩ :૦૦ વાગ્યાના અરસામાં ધરમપુરના ભવાડા ગામમાં ગ્રામ પંચાયતના મકાન સાથે એક ઇકો કાર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પંચાયતના...
કેરીની સુકાયેલી ચિપ્સનો ચટપટો સ્વાદ તમારા મનને તૃપ્ત ન કરી દે તો કહેજો !
વાંસદા: હાલમાં ચોમાસું બેસી ગયું છે પણ કેરીની સિઝન પૂર્ણ થઇ નથી આપણા વિસ્તારના મોટાભાગના આદિવાસી લોકો પવન અને વાવાઝોડા કે કેરી બેડતાં નીચે...
ડોસવાડામાં ઝીંક કંપની અંગે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી લઈને પોલીસ અને લોકોમાં તુ તુ...
તાપી: સોનગઢના ડોસવાડામાં ગામે સ્થપાનારા ઝીંક કંપની માટે લોકોનો મત જાણવા આજે યોજવામાં આવેલ પર્યાવરણીય લોક સુનાવણી હિંસક બની હતી. જેમાં સ્થાનિક આદિવાસી લોકો...
જો વાંસદાની શાળાઓ બંધ કરાશે તો ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવવામાં આવશે: અનંત પટેલ
વાંસદા: હાલમાં જ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની કેટલીક વર્ગશાળાઓ બંધ કરવાની ગુજરાત સરકારની હિલચાલને પગલે ગંગપુર ગામના ઉપલા ફળિયામાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં બેઠક...
પારડીમાં થયેલા અકસ્માતમાં લાગેલી ભીષણ આગમાં ડ્રાઇવર અને ક્લિનર જીવતા સળગ્યા
પારડી: સોમવારની મોડી રાતના સમયમાં પારડી હાઇવે ઉપર આવેલા ચંદ્રપુર ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ભીષણ આગ લાગી જવાના કારણે ડ્રાઇવર...
કપરાડાના ઉમળી ગામમાં આમ આદમી પાર્ટીની બેઠકમાં 120 યુવાનો વિધિવત આપમાં જોડાયા
કપરાડા: ગુજરાતમાં 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કપરાડા તાલુકાના ઉમળી ગામમાં તાલુકા મથકે મજબૂત સંઘઠન બને, સંઘઠનનો વ્યાપ વધે, આમઆદમી પાર્ટીમાં નવા કાર્યકરો...
સર્પદંશથી મોતના મુખમાં ગયેલા વ્યક્તિને બહાર લાવી જીવનદાન આપતી અમૃત હોસ્પિટલ
વાંસદા: કોરોના કાળ હોય કે બીજી કોઈપણ આરોગ્યલક્ષી ગંભીર બીમારીમાંથી બહાર લાવતા આપણા નજરે જોઈ શકાય દેખાતા ભગવાન એટલે ડોકટર ! નવસારી જિલ્લાના વાંસદા...
















