ચીખલીના માંડવખડક શારદા વિદ્યાલયમાં 77મા ગણતંત્ર પર્વની ભવ્ય ઉજવણી..

0
ચીખલી: માનવ સેવા સંઘ માંડવખડક સંચાલિત શારદા વિદ્યાલયમાં 77મા ગણતંત્ર પર્વની ઉજવણી ભવ્ય અને ઉત્સાહભેર યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓની પ્રભાતફેરીથી થઈ, જે દરમિયાન...

નાનાપોંઢામાં પાનસ ભોયા કુળ પરિવારનું 19 મું યોજાયું સ્નેહ મિલન સંમેલન.. લગ્ન પ્રસંગોમાં ખોટા...

0
નાનાપોંઢા: નાનાપોંઢા તાલુકાના પાનસ ગામ ખાતે શ્રી ભોયાકુળ (કુકણા) પરિવાર ટ્રસ્ટ વલસાડ, નવસારી અને દાદરા નગર હવેલીનું 19 મુ ભવ્ય સ્નેહસંમેલન યોજાયું હતું. આ...

વાંસદાના ખાટાઆંબા ખાતે યોજાયો ભવ્ય સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ..

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના હિલસ્ટેશન ખાટાઆંબા ખાતે દુબઇમાં પાકિસ્તાન સામે વર્લ્ડકપ વિજેતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટર નરેશ તુમ્બડા,પ્રવીણ,રાકેશ,પંકજ,નિલેશ,જયેશ,વિપુલ,જયદીપ,આદિત્ય,દુબળ ફળીયા સરપંચ મહેન્દ્રભાઈ સહિતના અનેક યુવાનો દ્વારા ભવ્ય...

ચીખલીમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે 3 કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક બસ સ્ટેશનનું લોકાર્પણ.....

0
ચીખલી: ​આજરોજ ચીખલી ખાતે વાહનવ્યવહાર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી માનનીય શ્રી સી. આર. પાટીલના વરદ હસ્તે અંદાજે 3...

વ્યારામાં સંવેદના અને પ્રોત્સાહનના બે પ્રસંગો: પરિવારને સાંત્વના અને દિવ્યાંગ કલાકારને પ્રોત્સાહન આપતાં મંત્રી...

0
વ્યારા: વ્યારા તાલુકામાં આવેલા જેતવાડી ગામની રહેવાસી સ્વ. સેજલબેન રાકેશભાઈ ગામીતનું દુઃખદ અવસાન થયું હતું. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળા, ઇન્દુ ખાતે અભ્યાસ કરી રહેલી...

TET-1 પરીક્ષાને લઈને SAS નવસારી પ્રમુખ ડો.નિરવ પટેલ દ્વારા શિક્ષણમંત્રી અને શિક્ષણસચિવને શું કરાઈ...

0
ખેરગામ: પ્રાથમિક શિક્ષક અભિયોગ્યતા કસોટી (ટેટ-1) પ્રશ્નપત્રની 17/01/2026 ના રોજ જાહેર થયેલ FINAL ANSWER KEY મા જરૂરી સુધારા સાથે Revised Final Answer Key જાહેર...

ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણની ઘટનાથી રોષ: લવ જેહાદના કિસ્સામાં કડક કાર્યવાહીની માંગ

0
ધરમપુર: બે દિવસ પહેલાં ધરમપુર તાલુકામાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ચર્ચા જગાવી છે. એક વિધર્મી યુવક દ્વારા આદિવાસી સમાજની...

માંડવી તાલુકામાં ગેરકાયદે ગોળ કોલાના કારણે પ્રદૂષણ વધતાં ગ્રામજનોમાં રોષ..

0
માંડવી: વર્તમાન સમયમાં માંડવી તાલુકાના વિવિધ ગામોમાં ગેરકાયદે રીતે ચાલતા ગોળના કોલાઓને કારણે હવા પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. કોલામાંથી નીકળતા ઘાટા...

માંડવીના કરુઠા ગામમાં આનંદ વન કુમાર કન્યા છાત્રાલયના મકાનનું થયું ભૂમિ પૂજન.. શું કહ્યું...

0
માંડવી: આજરોજ માંડવી તાલુકાના કરૂઠા ગામમાં દાતાશ્રીઓના સહયોગથી આનંદ વન કુમાર કન્યા છાત્રાલયના નવા મકાનનું ભૂમિ પૂજન હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સંસ્થાના...

સરકારી પોલીટેક્નીક વલસાડમાં સંસ્થાના વિદ્યાર્થી અને સ્ટાફ દ્વારા સામુહિક રીતે માં સરસ્વતી પૂજનનો યોજાયો...

0
વલસાડ: આજરોજ વસંત પંચમીના શુભ અવસર પર ઋતુરાજ વસંતના વધામણા અને જ્ઞાન, વિદ્યા, વાણી, સંગીત અને કળાની દેવી માસરસ્વતીની પૂજાનું પ્રાસંગિક મહત્વ સમજાય તે...