ધરમપુરમાં 73 સસ્તા અનાજની દુકાનમાં 41 હજાર રાશન કાર્ડ ધારકોને સપ્ટેમ્બરમાં અનાજ નહિ મળે.....
ધરમપુર: વલસાડના ધરમપુર તાલુકાના બધા જ સરકારી દુકાનના સંચાલકોએ સરકાર સામે માંગણી મૂકી અસહકાર આંદોલનના માર્ગે લડત લડવાનું મૂડ બનાવી ચુક્યા છે જેના લીધે આગામી...
મનસુખ વસાવાએ લોકસભા ચૂંટણીમાં..ચૈતર વસાવા, મુમતાઝની ઉમેદવારી અને INDIA સંગઠન વિષે શું કહ્યું..
નર્મદા: 2024 આવી રહેલી લોકસભા ચૂંટણી માટે ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડે એવી પુરેપુરી શક્યતાઓ છે ત્યારે ભરૂચ...
વલસાડના બેરોજગાર પ્રેમીએ કહ્યું.. તું મારી નહીં થાય તો તને કોઈની નહીં થવા દઉ..
પારડી: છેલ્લા 5 વર્ષથી પારડીના યુવક- યુવતી પ્રેમમાં હોવાના કારણે પરિવારના સભ્યોની મજુરીથી સગાઇ તો કરી પણ યુવક બેરોજગાર હોવાથી યુવતી વારંવાર યુવકને નોકરી...
માહિતીપ્રદ સમાજ નિર્માણની કામગીરી માટે ઉમરપાડામાં યોજાયો એક પોસ્ટ માસ્ટરનો વિદાય સમારંભ..
ઉમરપાડા: છેલ્લા ત્રણ વર્ષથી ઉમરપાડા તાલુકાની સબ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતા બિપિનભાઈ ચૌધરીની બદલી થતાં તેમનો કર્મચારીઓ દ્વારા તેમની માહિતીપ્રદ સમાજ...
કપરાડાના દિક્ષલમાં પંચ પ્રકલ્પની નશાબંધી, દહેજ પ્રથા અને ભ્રુણ હત્યા નિવારણ” સંદર્ભે યોજાયો સેમીનાર..
કપરાડા: આજરોજ જિલ્લા મહિલા અનેે બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ વલસાડ કાર્યરત ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન DHEW અને...
વાંસદાના ખાંભલા ગામ થી બિલમોડા ગામની વચ્ચે આવેલા ક્રોઝ-વે અને રસ્તા પર ખાડા…..વહીવટીતંત્ર ની...
વાંસદા: ખાંભલા ગામથી બિલમોડા ગામની વચ્ચે આવેલા ક્રોઝ-વે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ક્રોઝ-વે પર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે. અહી થી પસાર...
વાંસદા તાલુકામાં મૂકેલ ડિજિટલ વોટર-એટીએમ મશીન મરણ પથારીએ પડયા હોવાનું આવ્યું બહાર..
વાંસદા: લોકોને શુદ્ધ પાણી જેવી સુવિધા પુરી પાડવા ના હેતુથી થોડા સમય પહેલા વાંસદા તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તે ડિજિટલ વોટર-એટીએમ મશીનો મૂકીને લોકો માટે...
જો વિધાર્થીઓની માંગ ન સ્વીકારાઈ તો એસ. ટી બસોનો બહિષ્કાર થશે.. કલ્પેશ પટેલ: જુઓ...
ધરમપુર: આજરોજ ધરમપુર ડેપો મનેજરને ધરમપુરથી મોહનાકાવચાળી ગામે જતી બસનો સમય સવારે બદલાવવા અને કોરોના કાળમાં બંધ કરેલ ધરમપુર તાલુકાની તમામ બસો ફરીથી ચાલુ...
PM સ્વનિધિ યોજના હેઠળ 3518 લાભાર્થીઓને નવસારી સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે લાભ વિતરણ કાર્યક્રમ
નવસારી: આજરોજ પટેલ વાડી, તીઘરા, નવસારી ખાતે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આયોજીત સુકન્યા સમૃધ્ધિ યોજના તેમજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ના લાભાર્થીઓને નવસારી સાંસદશ્રી સી.આર.પાટીલના વરદ્દ...
વાંસદાના કણધા ગામમાં 2011ના 233 સરદાર આવાસ યોજનાના અધૂરા કામો.. સરપંચ અને તલાટી રૂપિયા...
વાંસદા: અગાઉ વાંસદા તાલુકાના કણધા ગામના વર્ષ-2011 પછીના સરદાર આવાસ યોજના મોટા ભાગના કામો અધુરા જોવા મળે છે. આ સરદાર આવાસ યોજનાના 233 જેટલા...
















