આદિવાસી સમાજના પ્રેરણારૂપ સેવક ફાધર કાર્લોસ બરેચીનું અવસાન: ચૈતર વસાવાની આંસુભરી શ્રદ્ધાંજલિ..
નર્મદા: આજરોજ નર્મદામાં આદિવાસી વિસ્તારોના સાચા હિતૈષી, દુષ્કાળ સમયે લોકોના ઘરોમાં અનાજ પૂરું પાડનારા મિશનરી ફાધર કાર્લોસ બરેચી હવે આ દુનિયામાં નથી રહ્યા. ગઈ...
વલસાડમાં નવનિર્મિત બ્રિજનું પાલણનું સ્ટકચર તૂટ્યું: કેમ ? પાંચ લોકોને ગંભીર ઈજા, શું કહી...
વલસાડ: આજરોજ સવારના 9: 00 વાગ્યાની આસપાસ વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યાનો બનાવ...
ધરમપુરના શેરીમાળ ગામમાં જલારામ બાપાના લાભાર્થે દર ગુરુવારે હાટ-બજારની શરૂઆત..
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના શેરીમાળ ગામમાં આવેલ જલારામ બાપાના મંદિરના લાભાર્થે દર ગુરુવારે હાટ-બજારની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ઉદ્ઘાટન તરીકે ગામના સરપંચ શ્રી...
આદિવાસી કામદારને ઝઘડિયાના રાજપારડી મિનરલ્સ પ્લાન્ટના માલિકે ઢોરમાર મારતા મચી ચકચાર..
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના ભીમપોર ગામે આવેલ માંડોવી મિનરલ્સ નામના પ્લાન્ટના માલિકે તેના કામદારને કામ કરવાનું દબાણ કરી માર મારી જાતિ વિષયક અપમાન...
કપરાડામાં ધારાસભ્ય જિતુભાઈ ચૌધરીના હસ્તે જાણો કયા બે ગામના મુખ્ય માર્ગોનું કર્યું ખાતમુહૂર્ત..
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના આદિવાસી બહુલ ગ્રામ્ય વિસ્તારોને વિકાસની મુખ્ય ધારા સાથે જોડવા ગુજરાત સરકારે મોટું પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના-2025-26 અંતર્ગત...
આદિજાતિ વિકાસ વિભાગના છાત્રાલયમાં વિદ્યાર્થીઓનું ફૂડ બિલ 2100 રૂપિયાથી વધારીને 3000 કરવામાં આવે :...
ભરૂચ /નર્મદા: ધારાસભ્ય ચૈતર વસાવાની વારંવાર રજૂઆતને પગલે રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરાવવાની જાહેરાત કરી છે. આ અંગે...
વાસનાખોર પરિણીત પાડોશી હેવાને વલસાડમાં 19 વર્ષીય દિવ્યાંગ યુવતી પર બળાત્કાર ગુજારી બનાવી ગર્ભવતી..
વલસાડ: 19 વર્ષીય દિવ્યાંગ યુવતી પર તેમના પાડોશમાં રેહતા વાંસના ભૂખ્યા હેવાને બળાત્કાર ગુજારી બનાવી ગર્ભવતી બનાવ્યાનો કિસ્સો વલસાડના એક ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે...
ભાજપના ગઢ સમાન ખેરગામમાં સ્ટીકર.. કંટાળેલા લોકોનો આક્રોશ શું કરી શકે છે ?
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકામાં ભાજપના ગઢ ગણાતા બજાર વિસ્તારમાં આવેલ ડ્રેનેજ લાઈનની વર્ષો જૂની સમસ્યા આજદિન સુધી હલ ન થતાં 'કામ નહીં તો ભાજપાને...
નવસારીમાં પાક નુકશાન સહાય 8 હજાર ખેડૂતોને 14.25 કરોડની ચુકવણી.. બાકી ખેડૂતોને અપાઈ રહી...
નવસારી: હાલમાં જ નવસારી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનીમાં અરજી કરેલ 19800 ખેડૂતોમાંથી 8 હજાર જેટલા ખેડૂતોને 14.25 કરોડની સહાય આપી દેવામાં આવી છે...
આદિવાસી ગૌરવ : ધરમપુરના યુવા માર્શલ આર્ટિસ્ટ રાજેશ રાઉતે વુશુ કુંફુમાં મેળવ્યો 1st Dan...
ધરમપુર: આજરોજ ધરમપુરના યુવા માર્શલ આર્ટિસ્ટ શ્રી રાજેશ કુમાર ધીરૂભાઈ રાઉતે વુશુ ડ્રેગન કુંકુ (ઈન્ડિયા) એસોસિએશન દ્વારા આયોજિત પરીક્ષા અને મૂલ્યાંકનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને...
















