નર્મદા જિલ્લાના સ્ટેચ્યૂ ઑફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ પડયા..

0
નર્મદા: નર્મદા જિલ્લામાં વરસાદ બાદ રસ્તાઓની સ્થિતિ કથળી ગઈ છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર મોટા ખાડાઓ...

માંડવી કોલેજ તથા હાઇસ્કૂલમાં બેફામ દોડતા બાઈક સવારોને દંડ ફટકારવામાં આવી રહ્યો…

0
માંડવી: માંડવી નગરમાં શાળા કોલેજના સમયે ઘણા લબર મુછીયા બાઈક સવારોનો ત્રાસ વધી રહ્યો હતો ત્યારે માંડવી પીઆઇ એએસ ચૌહાણ કડક અભિગમ અપનાવી બાઈક...

ભરૂચના આમોદ શહેરના વોર્ડ નંબર બેમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈ મહિલાઓમાં આક્રોશ..

0
ભરૂચ: આમોદ શહેરના વોર્ડ નંબર બેમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક મહિલાઓએ આમોદ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી ધરણા કર્યા છે. વાંટા...

પારડી નજીક હાઇવે પર ઇથોઇલ ભરેલ ટેન્કર (GJ-21-Z-9550) અચાનક લીકેજ થયું..

0
વલસાડ: વલસાડ હાઇવે પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. દાદરા નગર હવેલીના સેલવાસથી પોરબંદર તરફ જતા ઇથોઇલ ભરેલા ટેન્કર (GJ-21-Z-9550)માં અચાનક લીકેજ થયું...

નવસારીના ખેરગામના મુસ્લિમ ફળિયામાંથી ત્રણ વર્ષનો કદાવર દીપડો પાંજરે પુરાયો..

0
નવસારી: નવસારી તાલુકાના ખેરગામમાં વન્યજીવોની હલચલ વધી છે. ખેરગામના મુસ્લિમ ફળિયામાં એક કદાવર દીપડો પાંજરામાં પકડાયો છે. આ દીપડાની ઉંમર આશરે ત્રણ વર્ષની હોવાનું...

ખેરગામ આદર્શ નિવાસી શાળામાં ધો.9માં પ્રવેશ માટે દોઢ માસથી વિલંબના કારણે બાળકોના અભ્યાસક્રમ પર...

0
નવસારી: આ વર્ષે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના અભ્યાસક્રમ સાથે સંકળાયેલી આદિજાતી વિભાગના પ્રાયોજના વહીવટી પેટાવિભાગમા સમાવિષ્ટ લગભગ 74 જેટલી આદર્શ નિવાસી શાળાઓમા આ વખતે...

ઝઘડિયા નજીક મઢી કિનારે આવેલ સ્મશાનનું કામ અધુરૂ રહેવા પાછળ કોણ જવાવદાર?સ્થાનિક નેતાગીરીનો વિવાદ...

0
ભરૂચ:ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક મઢી નર્મદા કિનારે આવેલ સ્મશાનના સ્થળે યોગ્ય સુવિધાઓના અભાવે મૃતદેહોને અગ્નિદાહ આપવા આવતા લોકોને હાલાકી પડતી હોવાની વાતો સામે આવી...

અમુક અધિકારીઓની તરફેણ કરતાં PI લોકોના ટેક્સના રૂપિયામાંથી કેટલો પગાર ? અને અન્ય શું...

0
ધરમપુર: આદિવાસી વિસ્તારોના પોલીસ સ્ટેશનમાં PI એટલે કે પોલીસ ઇન્સ્પેકટર જે પ્રજાના સેવક છે પણ અમુક PI એ ભાન ભૂલી લોકોના ટેક્સના રૂપિયાથી પગાર...

ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા ચૈતર વસાવાના મામલામાં પારદર્શક, ન્યાયિક અને તટસ્થ તપાસની...

0
ઉમરગામ: ઉમરગામ તાલુકા આદિવાસી સંઘર્ષ સમિતિ દ્વારા થોડા સમય પહેલાં આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડને લઈને પારદર્શક, ન્યાયિક અને તટસ્થ તપાસ થાય એવી માંગ...

સત્તાના બળે પોલીસ તંત્રના દુરૂપયોગ કરી ચૈતર વસાવાની ગેરકાયદેસર ધરપકડ કરનારાઓ પર કાર્યવાહી કરવામાં...

0
ડેડીયાપાડા: આજરોજ ધરમપુરમાં તાલુકામાં આદિવાસી એકતા પરિષદ દ્વારા કમલેશ પટેલની આગેવાનીમાં સત્તાના બળે પોલીસ તંત્રના દુરૂપયોગ કરી આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરકાયદેસર ધરપકડ કરનારાઓ...