નવસારીમાં 24 કલાકમાં આગની બીજી ઘટના… કારણ શું જાણો..

0
નવસારી: આજરોજ નવસારીના તીઘરા વિસ્તારમાં આવેલી નવી વસાહતમાં છેલ્લા 24 કલાકમાં બીજી વખત આગની ઘટના સામે આવી છે. આજે સવારે શ્રમિક વિસ્તાર નવી વસાહતની...

દક્ષિણ ગુજરાતમાં અનુકૂળ ઠંડીથી આંબાના મોર વધ્યાં, સારો પાક થવાની આશા..

0
દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કેસર, લંગડો અને રાજા પૂરી, દેશી જાતના મોટા પ્રમાણમાં કરાઇ છે ત્યારે જિલ્લાઓમાં આ વર્ષે ગત વર્ષ...

સુરત પોલીસે દિવ્યાંગો સાથે ઉત્તરાયણ ઉજવી..

0
સુરત: સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના પગલે દિવ્યાંગોના ચહેરા પર જે ખુશી જોવા મળી...

લગ્ન થાય એ પહેલાં જ યુવતીની આત્મહત્યા કરવા પાછળનું ઘેરાતું રહસ્ય.. પરિવારમાં શોકનું મોજુ…

0
પારડી: લગ્નની મોસમ ચાલુ થઈ છે ત્યારે પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડમાં ગતરોજ 24 વર્ષની યુવતીએ લગ્નના થોડા દિવસો પહેલા જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા...

ધોરણ 10 ની વિધાર્થીની સાથે દુષ્કર્મ કરી શિક્ષણ જગતને શર્મસાર કરતો ભરૂચની શાળાનો...

0
ભરૂચ: ભરૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યાના સંબંધ લજવાયા. જ્યાં શાળાના પ્રિન્સિપાલ જ ગુરુ શિષ્યના સંબંધો તાર તાર કરી શિક્ષા જગતને લાંછન લગડવાનું કામ કરતા...

ફોર્ચ્યુનર કાર સાથે બાઈકની થઈ હતી ટક્કર.. યુવકનું સારવાર દરમિયાન થયું મૃત્યુ

0
નવસારી: માંગરોળ-ભીનાર માર્ગ પર ફોર્ચ્યુનર કારની ટક્કરથી મોપેડ ચાલકનું સારવાર દરમિયાન મોત જલાલપોર તાલુકાના માંગરોળ થી ભીનાર જતા માર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો...

રાષ્ટ્રીય યુવા દિવસે વલસાડમાં ભવ્ય ઉજવણી: સ્વામી વિવેકાનંદને સાંસદ ધવલ પટેલે કરી પુષ્પાંજલિ..

0
વલસાડ: આજરોજ વલસાડમાં સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શહેર ભાજપ અને શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ...

અંકલેશ્વરના માંડવામાં અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ ઝઘડિયાના સહયોગથી યોજાયો આંખ તપાસ અને મફત...

0
અંકલેશ્વર: આજરોજ અંકલેશ્વર તાલુકાના માંડવા ખાતે અતુલ ફાઉન્ડેશન અને સેવા રૂરલ ઝઘડિયાના સહયોગથી આંખ તપાસ અને મફત નિદાન ઓપરેશન કેમ્પ યોજાયો આ 331 લાભાર્થીઓએ...

કપરાડામાં પતિએ પત્નીને 500 ન આપતાં પત્નીને ખોટું લાગી આવતાં ઝેરી દવા પી કર્યો...

0
કપરાડા: 500 રૂપિયા ન આપતા પત્નીએ આપઘાત કરી લીધાની ઘટનાએ હાલમાં કપરાડા તાલુકા ચકચાર મચાવી છે.. પતિ પાસે પેટ્રોલ નાખવા માટે માપના જે રૂપિયા...

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સમાજના મહાનુભાવોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

0
ચીખલી: હાલમાં જ થોડા દિવસ પહેલા પ્રકૃતિમા વિલીન થયેલા નિવૃત આઈપીએસ અને એડિશનલ ડીઆઈજી વી.એમ.પારગી, આદિવાસી સમાજના પ્રથમ તબિબ ગંભીરભાઈ પટેલ અને નવસારી જિલ્લામાં...