કેમ ? ફરી મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે થઇ ઉગ્ર બોલાચાલી..

0
નર્મદા: દક્ષિણ ગુજરાતનો એક એવો જીલ્લો જ્યાં વિવાદ થમવાનું નામ નથી લેતો.. નર્મદા જ્યાં એક બેઠકમાં ફરી એક વખત ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને...

ચૈતર વસાવાએ કહ્યું.. વન વિભાગના કારણે આદિવાસી વિસ્તારોમાં દીપડાઓના હુમલાઓ વધ્યા છે..

0
તિલકવાડા: ગતરોજ તિલકવાડા તાલુકાના ખાટા આષીત્રા ગામના મીત કુમાર નામના બાળક પર પર દિપડાએ હુમલો કર્યો હતો. તો આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના...

પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ શરુ કરાવવા ABVP મેદાનમાં.. આવેદનપત્ર પત્ર પાઠવી નવા પરિપત્રની માંગ..

0
વલસાડ: પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિને લઈને રાજ્ય સરકારે તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડી પ્રાઇવેટ યુનિવર્સિટી તેમજ મેનેજમેન્ટ ક્વોટામાં પણ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિ અટકાવવાની જાહેરાત...

પ્રાથિમક શાળાના બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા કરાવાઈ અમદાવાદ સાયન્સ સેન્ટરની મુલાકાત..

0
ઉમરપાડા: વૈજ્ઞાનિક અભિગમ કેળવવા પ્રયાસના ભાગરૂપે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલીઉમર પ્રાથમિક શાળા બાળકો અમદાવાદ ગુજરાત સાઇન્સ સીટીનો પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...

ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ મહાનિર્વાણ દિવસે ખેરગામના યુવાનો દ્વારા અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ..

0
ખેરગામ: 9 ભાષાઓના જાણકાર અને 64 વિષયોના તજજ્ઞ અને અનેક ડિગ્રીધારક તેમજ કોલંબીયા યુનિવર્સીટીમા જેમની પ્રતિમા મુકવામાં આવી છે એવા ડો.ભીમરાવ આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે...

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા GIDC વિસ્તારમાંથી ચોરીની એક્ટીવા ગાડી સાથે એક ઇસમને...

0
ભરૂચ: ગતરોજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાંથી ચોરીની એક્ટીવા ગાડી સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. એક વર્ષ અગાઉ પણ નેત્રંગના...

જળ જંગલ અને જમીનમાં જીવન નિર્વાહ કરતા આદિવાસીઓને જંગલમાંથી ખદેડવાનું ષડયંત્ર…!

0
માંડવી: 07 ડીસેમ્બર 2024 ના દિવ્ય ભાસ્કરમાં વન વિભાગ સુરત દ્વારા ઓનલાઇન ટેન્ડરિંગ અંગેની ટેન્ડરરીંગ નોટીસ આપવામાં આવી છે જેમાં માંડવી તાલુકાના દક્ષિણ રેન્જમાં...

ગુજરાતના મુખ્યમંત્રીને મહેશભાઇ વસાવા એ 3 બાળકો માટેના 2005 અધિનિયમ ચુંટણી કાયદો રદ કરવા...

0
ઝઘડિયા: ગુજરાતમાં ૨૦૦૫ અધિનિયમ કાયદા મુજબ 3 બાળકો હોય એવી વ્યક્તિ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત તથા નગર પાલિકાના ચૂંટણી લડી શકે નહિ તેવા...

ખેડૂતોના સર્વાંગીણ વિકાસ માટે કપરાડામાં ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો રવિ કૃષિ મહોત્સ 2024

0
કપરાડા: ગતરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રજીએ બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. ત્યારે, તાલુકા અમલીકરણ સમિતિ, કપરાડા દ્વારા...

ભરૂચની અંકલેશ્વર GIDC માં ભયાનક બ્લાસ્ટ થતાં ચાર લોકોનાં કમકમાટી ભર્યા મોત.

0
ભરૂચ: ગતરોજ ભરૂચની અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ડેટોક્ષ ઈન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભયાનક બ્લાસ્ટ થતાં ચાર લોકોનાં કમકમાટી ભર્યા મોત...