કેલોદ ગામની સીમમાંથી વીજ કેબલની ચોરીના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની કરી ધરપકડ…
ભરૂચ: ભરૂચ તાલુકાના કેલોદ ગામની સીમમાંથી અમદાવાદથી નવસારી સુધી પસાર થતી નવનિર્મીત હાઇટેશન ઇલેક્ટ્રીક લાઇનમાંથી અજાણ્યા ચોર ઇસમોએ ઇલેક્ટ્રીક કેબલ વાયર ની ચોરીને અંજામ...
શેરડી કાપણી કરનાર મજૂરોને લઘુત્તમ વેતન ચૂકવણા ન કરાય તો કામદારો ઉગ્ર આંદોલન માટે...
દક્ષિણ ગુજરાત: દક્ષિણ ગુજરાતમાં શેરડીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં 14 સહકારી સુગર ફેકટરીઓ કાર્યરત છે અને તેથી ખેડૂતોની આર્થિક સ્થિતિ...
પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ, ફાંસો ખાધેલી મૃત યુવતીને મુસ્લિમ યુવક લઈ આવ્યો હોસ્પિટલ..
સુરત: સુરતમાં રૂમ રાખીને રહેતી યુવતીએ ફાસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. યુવતીના મૃતદેહને વસીમ...
8 ગામોના સમાવેશ વાળા ડોલવણ -પદમડુંગરી પ્રોજેક્ટના 1718 કામો માટે 12 કરોડ મંજૂર કરાયા…
ડોલવણ:ડોલવણ તાલુકાની પદમડુંગરી પ્રાથમિક શાળામાં જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસના માર્ગદર્શન અને DWDU પ્રોજેક્ટ ડાયરેક્ટર ખ્યાતિ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના 2.0 અંતર્ગત વોટરશેડ...
સોનગઢ તાલુકામાં સૌર ઊર્જાથી સિંચાઇનું પાણી પહોંચાડી 50 એકર જમીન હરિયાળી કરાશે…
સોનગઢ:સોનગઢ તાલુકાના જૂની બાવલી ગામે જે કે પેપર મિલ, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન અને આગાખાન ગ્રામ સમૃદ્ધિ પ્રોગ્રામના સંયુક્ત ઉપક્રમે સોલર લિફ્ટ સિંચાઇ યોજનાનું લોકાર્પણ...
વાગરા તાલુકાના ભૈરસમ ગામમાં પાણીનું ટેન્કર લઈ જતા યુવાનનું ટ્રેક્ટર પલટી જતાં મોત…
ભરૂચ: વાગરા તાલુકાના ભૈરસમ ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો છે. રાઠોડ વાસમાં રહેતા મણીલાલ કેશવ રાઠોડના પુત્ર ઈશ્વરનું ટ્રેક્ટર અકસ્માતમાં મોત નિપજ્યું છે. ઈશ્વર રાઠોડ...
ધરમપુરમાં ધોરણ 12 ની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીનું રોડ અકસ્માત થતાં થયું મોત..
ધરમપુર: રિતેશ દિવાન નામનો વિદ્યાર્થી ધોરણ 12ની પરીક્ષા આપવા જઈ રહ્યો હતો ત્યારે ધરમપુરના બિલપુડી હનુમંતમાળ રોડ પર બાઈક ટકરાતા અકસ્માત થયો હતો જેમાં...
આદિવાસી કુકણા, કુનબી સમાજ ડાંગ દ્વારા ધોરણ 10/12 પરીક્ષાર્થીઓ માટે શુભેચ્છા પાઠવી..
ડાંગ: આદિવાસી કુકણા, કુનબી સમાજ ડાંગ દ્વારા ધોરણ 10/12 પરીક્ષાર્થીઓ ને બોલપેન અને મોઢુ મીઠું કરાવી શુભેચ્છાઓ આપી હતી. સાકરપાતળ ખાતે માન. ડૉ. ભગુભાઈ...
નાયક ફાઉન્ડેશન ફરી વિવાદમાં.. નવસારીની અમલસાડ કન્યાશાળામાં મધ્યાહન ભોજનમાં નીકળી ઈયળ..
ગણદેવી: નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન મધ્યાહન ભોજનને લઈને ફરી વિવાદમાં આવ્યું છે નવસારીની અમલસાડ કન્યાશાળામાં બાળકોને પીરસાતા મધ્યાહન ભોજનમાં ઈયળ મળવાની ઘટના પ્રકાશમાં આવતા...
ઝઘડિયા ડેપો દ્વારા વર્ષોથી ચાલતી ઝઘડિયા કારંટા બસ બંધ કરી દેવાતા મુસાફરોને હાલાકી.. શું...
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા ડેપોમાંથી સવારના પોણા છ વાગ્યાના સમયે ઝઘડિયાથી કારંટા માટેની બસ વર્ષોથી ચાલતી હતી. પાછલા કેટલાક સમયથી ઝઘડિયા કારંટા બસ ઝઘડિયા...
















