અંકલેશ્વરમાં નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહ અંતર્ગત સાઈકલોથોનનું આયોજન..
                    અંકલેશ્વર: અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાઈકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાઈકલવીરો ઉત્સાહભેર જોડાયા હતા.વડાપ્રધાન નરેન્દ્ર...                
            અંકલેશ્વર GIDC પોલીસે સિનિયર સિટીઝન માટે કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન
                    
અંકલેશ્વર: અંકલેશ્વર GIDC પોલીસે સુરક્ષા સેતુ સોસાયટી સાથે મળીને સિનિયર સિટીઝન માટે કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કર્યું હતું. આ સેમિનારમાં વયસ્ક નાગરિકોને સાયબર ફ્રોડ અને...                
            રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ: વાપી અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન વર્ષ 2028 સુધીમાં શરૂ..
                    વાપી: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે વાપી અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન વર્ષ 2028 સુધીમાં શરૂ થઈ જશે. જ્યારે મુંબઈ અને...                
            ભરૂચમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વિશેષ વાહન ચેકિંગ ડ્રાઇવ શરૂ..
                    
ભરૂચ: દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચના હાંસોટમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વિશેષ વાહન ચેકિંગ ડ્રાઇવ શરૂ કરી છે. હાંસોટ પોલીસ મથકના પોલીસ...                
            સુરતમાં ખમણ વેચવા નીકળેલા યુવકને ટ્રક ચાલકે ટક્કર મારતા કમકમાટીભર્યું મોત..
                    સુરત: સુરત શહેરના હજીરા વિસ્તારમાં ફરી એકવાર 'રફ્તારનો આતંક' જોવા મળ્યો છે. અહીં એક બેફામ ટ્રકચાલકે બાઈકચાલકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો....                
            ઝઘડિયા તાલુકામાં આવેલ અસંખ્ય સિલિકા પ્લાન્ટથી આસપાસના ખેડૂતોને વારંવાર થતા નુકસાનનો જવાબદાર કોણ….???
                    ભરૂચ: ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો વિપુલ માત્રામાં ખનિજ સંપદા ધરાવતો તાલુકો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર પણ અનેક સિલિકા...                
            વલસાડ ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ RPFના 40મા સ્થાપના દિવસની ઉજવણી માટે મુખ્ય મહેમાન...
                    વલસાડ: પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ (RPF)ના 40માં સ્થાપના દિવસની આજે વલસાડ ખાતેના પ્રાદેશિક તાલીમ કેન્દ્રમાં ઉજવણી થઇ રહી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે,...                
            ચીખલી તાલુકાના ઘેજ ગામમાં એક રહેણાંક મકાનમાંથી લોડેડ રિવોલ્વર મળી… 80,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે
                    ખેરગામ: ખેરગામ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ એસઓજી પોલીસના સ્ટાફે શનિવારના રોજ ચીખલી તાલુકાના ઘેજ ગામના વાળંદ ફળિયામાં ઘનશ્યામ રમણભાઇ સોલંકીના રહેણાંક મકાનમાં છાપો...                
            માંડવી નગરમાં કાયદા અને વ્યવસ્થાનું ચીરહરણ કરતા અસમાજિક તત્વો સામે માંડવી પોલીસ મૂકદર્શક..!
                    માંડવી: માંડવીમાં નગરમાં કાયદા અને વ્યવસ્થાનું ચીરહરણ કરતા અસમાજિક તત્વો સામે માંડવી પોલીસ મૂકદર્શક..! બની ને તામાશો જોતી હોવાનો આક્ષેપ આદિવાસી સમાજના યુવા કર્મશીલ...                
            નવચેતન ઢોડિયા સમાજ ભવન ખાતે બોર્ડમાં જિલ્લામાં ટોપટેન વિદ્યાર્થીઓનું સન્માન અને રણભૂમિ ક્રેડિટ કો.ઓપ.સોસાયટીની...
                    વલસાડ: વલસાડના જાણીતાં કાયદાશાસ્ત્રી અને રણભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ કેયુર પટેલ દ્વારા નવચેતન ઢોડિયા સમાજ ભવન ખાતે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન...                
            
            
		














