સુરતમાં ચોંકાવનારી ઘટના: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા..

0
સુરત: શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા સણીયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે કોલેજ વિદ્યાર્થિનીઓના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા આખા વિસ્તારમાં...

માંડવીમાં આવનાર પોલીસ ભરતીને લઈને યુવાનો માટે માર્ગદર્શન સેમિનારનું થયું આયોજન..

0
માંડવી: સુરત ગ્રામ્ય વિસ્તારના માંડવી ખાતે આગામી સમયમાં યોજાનાર લોકરક્ષક દળ (LRD) અને અન્ય પોલીસ ભરતી પરીક્ષાઓની રાત-દિવસ તૈયારી કરતા ઉત્સાહી યુવા-યુવતીઓ માટે એક...

આદિવાસી સમાજ માટે અખૂટ આસ્થા અને શ્રદ્ધાનું થાનક એટલે માંડવીમાં આવેલ દૂધમોગરા માતાનું પવિત્ર...

0
માંડવી: વાપીથી શામળાજી જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર, માંડવીથી આશરે પંદર કિલોમીટરના અંતરે લુહારવડ ગામની સીમમાં હાઇવેને અડીને દૂધમોગરા માતાનું પવિત્ર થાનક આવેલું છે. આ...

ઉમરપાડામાં તાપી–કરજણ પાઇપલાઇન લિંક યોજનામાં સિંચાઈ અધિકારીઓએ આદિવાસી ખેડૂતની જમીન ચોરી લીધી..!

0
ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકામાં આવેલ સાદડાપાણી ગામે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો એ અદભૂત કરામત કરી છે તાપી–કરજણ પાઇપલાઇન લિંક...

માંડવી તાલુકામાં ગેરકાયદે ગોળ કોલાના કારણે પ્રદૂષણ વધતાં ગ્રામજનોમાં રોષ..

0
માંડવી: વર્તમાન સમયમાં માંડવી તાલુકાના વિવિધ ગામોમાં ગેરકાયદે રીતે ચાલતા ગોળના કોલાઓને કારણે હવા પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. કોલામાંથી નીકળતા ઘાટા...

માંડવીના કરુઠા ગામમાં આનંદ વન કુમાર કન્યા છાત્રાલયના મકાનનું થયું ભૂમિ પૂજન.. શું કહ્યું...

0
માંડવી: આજરોજ માંડવી તાલુકાના કરૂઠા ગામમાં દાતાશ્રીઓના સહયોગથી આનંદ વન કુમાર કન્યા છાત્રાલયના નવા મકાનનું ભૂમિ પૂજન હર્ષોલ્લાસ સાથે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સંસ્થાના...

અરેઠ ડેપોમાં રખડતી મૂંગી-બધિર મહિલા માટે પોલીસ કોન્સ્ટેબલ અને ટ્રસ્ટની પ્રશંસનીય માનવતા..

0
અરેઠ: અરેઠ ડેપો વિસ્તારમાં એક રખડતી અને બોલી તથા સાંભળી ન શકતી મહિલાને મળેલી માનવતાભરી મદદે સમાજમાં પ્રશંસાનું વાતાવરણ ફેલાયું છે. અરેઠ તાલુકા આઉટપોસ્ટ પર...

બારડોલી નાની ભટલાવ ગામે દૂરના વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલનું ખાતમુહર્ત..

0
બારડોલી: નાની ભટલાવ ગામમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ રૂપે દૂરના વિદ્યાર્થીઓ માટે નવી હોસ્ટેલનું ખાતમુહર્ત કરવામાં આવ્યું. જેમાં આ કાર્યક્રમનું નેતૃત્વ ગામના યુવા સરપંચ...

આદિવાસી દર્દીનું PHC અરેઠના ડૉક્ટરની બેદરકારીના કારણે મોત: વદેશીયા ગ્રામજનોની કલેકટરને રજૂઆત..

0
અરેઠ: સામહિક આરોગ્ય કેન્દ્ર (PHC) અરેઠ ખાતે ફરજ બજાવતા એક ડૉક્ટરની સતત બેદરકારી અને અમાનવીય વર્તણૂકના આક્ષેપોને લઈને વદેશીયા ગામજનો તથા ગામના સરપંચ મિતલ...

મહુવા તાલુકાના શેખપુર ગામમાં ‘દેવી આંદોલન’નાં સ્મરણાર્થે યોજાયો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ

0
મહુવા: અંગ્રેજોના આતંકથી ત્રાસેલા દેશવાસીઓએ મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ દેશમાં અંગ્રેજો વિરુદ્ધ સ્વતંત્રસંગ્રામ શરૂ કર્યો હતો તે અંતર્ગત વર્ષ 1923 મા પહેલી જાન્યુઆરીના રોજ...