મહુવાના પુલની કામગીરીમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ઉતારેલી વેઠ આવી સામે !
                    મહુવા: સુરત જિલ્લામાં મહુવા તાલુકામાં ગતરોજ પડેલા ચાર ઈંચ વરસાદના કારણે વાંસકુઈ-કઢૈયાના રસ્તામાં હાલમાં જ નવનિર્મિત પુલની બાજુમાં પુરાણ ધોવાઈ ગયાના લીધે પુલની કામગીરીમાં...                
            મહુવા આંગલધરા ગામમાં સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે સર્જાયો જીવલેણ અકસ્માત
                    મહુવા: દક્ષિણ ગુજરાતમાં રોજે-રોજ ઘટિત થઇ રહેલી જીવલેણ અકસ્માતોની વણઝાર ઘટવાનું નામ નથી લઇ રહી. ગતરોજ સુરતના મહુવા તાલુકાના આંગલધરા ગામ નજીક અકસ્માત ફરી...                
            જાણો: આદિવાસી ખેડૂત દ્વારા પરંપરાગત દેશી ઢબની ખેતી કરવા બળદને અપાતી કેળવણી વિષે..
                    
દક્ષિણ ગુજરાત: આદિવાસી સમાજ અને તેમાં પણ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સ્થાનિક જિલ્લાઓના જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકો આજે પણ કૃષિ અને...                
            એક્શન યુવા ગૃપ દ્વારા કરાવાયું ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ગામમાં વેક્સીનેશન
                    સુરત: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગુલીઉમર ગામમાં આજરોજ એક્શન યુવા ગૃપના ગ્રામીણ લોકોમાં જાગૃતતા આણી હાલમાં ચાલી રહેલી કોવિડ મહામારીને અટકાવવા વેક્સિન કાર્યક્રમનું આયોજન...                
            મહુવાના અનાવલ ગામમાં સર્પદંશથી એક મહિલાનું થયું મોત
                    મહુવા: ચોમાસાની શરૂઆત થતાંની સાથે આપણી આસપાસ રહેતા ઝેરી જ સાપો ઘરમાં કે ઘરની આસપાસ આશરો લેતા હોય છે ત્યારે અમુક વખતે ભૂલથી કામ...                
            અનાવલ પાંચકાકડા ખાતે ઔષધીય વનસ્પતિના વૃક્ષારોપણની એક પહેલ
                    અનાવલ: આજે પર્યાવરણ બચાવવું અતિ આવશ્યક થઈ પડયું છે ત્યારે સરકારી ઔષધીય વનસ્પતિ ઉદ્યાન, રૂપવેલ અને આયુર્વેદ શાખા, નવસારી દ્વારા નિરાધાર બા-બાપુજી સેવાશ્રમ, અનાવલ-પાંચકાકડા...                
            મહુવા ભોરીયા ગામમાં પર્યાવરણ જનજાગૃતિ સંદર્ભે કરાયું વૃક્ષારોપણ !
                    મહુવા: ચોમાસાના શરુવાતી સમયમાં સુરત જિલ્લાના મહુવા તાલુકાના ભોરિયા ગામમાં વર્તમાન સમયમાં ખોળવાયેલી વ્યવસ્થામાં સુધારો થાય એવા ઉદ્દેશ સાથે લોકોમાં પર્યાવરણની જાગૃતિ માટે  સરપંચ...                
            દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની એન્ટ્રીથી સુરતનું વાતાવરણ ગરમાયું
                    સુરત: આજરોજ વહેલી સવારે સાત વાગ્યે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા ત્યારે ગુજરાતના ઉપસ્થિત આમ આદમી પાર્ટીનાના મહાનુભાવો...                
            માંડવી તાલુકામાં કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો આદિવાસી ખેડૂતોમાં ઓર્ગેનિક ખાતર આપી શુંભારભ
                    સુરત: ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગતરોજ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના 14 આદિજાતિ જિલ્લાના 1,26,000થી વધુ વનબંધુ કિસાનો માટે કૃષિ વૈવિધ્યકરણ...                
            માંડવી તાલુકાના આમલી ડેમ અસરગ્રસ્તોની જરૂરિયાત મુદ્દે સરકારીતંત્રના આંખઆડાકાન
                    માંડવી: આજરોજ સુરતના માંડવી તાલુકાના આમલી ડેમ અસરગ્રસ્તોને સરકારીતંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જરૂરિયાત પૂરી ન પાડવાની ફરિયાદ સબંધી માંડવી તાલુકા પ્રાંત અધિકારીશ્રી, સુરત કલેકટર...                
            
            
		














