વલસાડના ખેરગામ જતાં કૈલાસ રોડ પર વરસાદમાં પૂરના પાણી બ્રિજ પર વહેતા ચાલકોને...
વલસાડ: વલસાડ ખેરગામ જતાં કૈલાસ રોડ પર ઔરંગા બ્રિજ ઉપર બ્રિજ ઉપરથી સુરક્ષિત રીતે પસાર થવા બંન્ને બાજૂ કામચલાઉ અન્ય વિકલ્પ અથવા પેનલ રેલિંગ...
વાપી પોલીસે નાઈટ દરમિયાન GIDC વિસ્તારમાં કોમ્બિંગ હાથધરી બાંગ્લાદેશીઓની કરી અટકાયત…
વાપી: સમગ્ર રાજ્ય બાદ એશિયાની સૌથી મોટી GIDC ગણાતી એવા વાપીના વલસાડ જિલ્લા પોલીસનું રાત્રી દરમિયાન કોમ્બિંગ ચેકીંગ કરવામાં આવ્યું હતું સમગ્ર વાપી શહેર...
કપરાડા તાલુકાના અંભેટીમાં 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરતા કનુભાઈ દેસાઈ..
કપરાડા: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. (જેટકો) દ્વારા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ખાતે રૂ. 858 કરોડના ખર્ચે નવનિર્મિત 66 કે. વી. સબ સ્ટેશનનું...
ભીલાડ સરીગામના ઉદ્યોગપતિઓને GPCBએ ધરતી બચાવવાની શીખામણ આપી…
ભીલાડ: સરીગામ જીઆઇડીસીના કેમિકલ ઝોનમાંથી પસાર થતી ગટરમાં કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી સતત વહેતા ધરતીને નુક્સાન પહોંચી રહ્યું છે. જે વચ્ચે જીપીસીબીએ અહીંના ઉદ્યોગપતિઓને...
ખેડૂતો શિર પડતર જમીન નામે કરાવવાના આવેદનપત્ર આપવાને લઈ પૂર્વ સાંસદ કિશન પટેલ વિષે...
ધરમપુર: સાંસદ સમયે પોતાની સત્તાના પાવરનો ઉપયોગ કરી શિર પડતર જમીનમાં આંબાવાડી બનાવી અને આજે એ જમીનને બચાવવા ખેડૂતોને સાથે લઈ 'જે શિર પડતર...
ધરમપુર પોલીસની સરાહનીય કામગીરી.. વારલી ચિત્રો દ્વારા લોકજાગૃતિ ફેલાવવાની પહેલથી લોકોમાં વાહવાહી..
ધરમપુર: શાંતિ સુરક્ષા અને સલામતી માટે બંધારણના કાયદામાં પોતાનું કાર્ય કરી લોકોની સુવિધા માટે તત્પર પોલીસ પોતાના અમુક કાર્યો દ્વારા પોતાની અનોખી છાપ છોડે...
ધરમપુરના કરંજવેરી ગામમાં નાળાના કામમાં વેઠ ઉતાર્યાનું આવ્યું સામે.. શું અને કોના પર લોકોએ...
ધરમપુર: વર્તમાન સમયમાં આદિવાસી વિસ્તારોમાં ભ્રષ્ટાચાર માજા મૂકી છે ત્યારે એમાં ધરમપુર તાલુકો કેમ બાકી રહે.. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં બનેલ પુલિયામાં...
વલસાડના જનસેવા કેન્દ્રમાં ઉન્નત વર્ગનો દાખલો કઢાવવા આવેલી યુવતી કાળઝાળ ગરમીમાં યુવતી બેભાન..
વલસાડ: વલસાડ તાલુકાના કોસંબા ગામમાં રહેતા ટંડેલ પરિવારની યુવતી ઉન્નત વર્ગનો દાખલો કઢાવવા માટે પરિવાર સાથે વલસાડના જનસેવા કેન્દ્રમાં આવી હતી.
Decision news ને મળેલી માહિતી...
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવા માટે વલસાડના મોટા સુરવાડા ગામમાં...
વલસાડ: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોને આજે તારીખ 24/04/2025ની સાંજે મોટા સુરવાડા ગામના લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગ્રામજનોએ મૃતકોના...
વલસાડના તીઘરા ગામના લોકોએ વર્ષોથી બિસ્માર બનેલ રસ્તા વલસાડ TDOને લેખિતમાં કરી રજુઆત..
વલસાડ: વિકાસનો ગુબ્બારો ફૂટ્યો એમ કહેતા લોકો કહે છે કે તીઘરા ગામે છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર બનેલ રસ્તા બાબતે કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતા...
















