શ્રાવણ માસમાં સત્યનારાયણની કથાથી નાનાપોઢાં પોલીસ સ્ટેશનમાં સર્જાયું ભક્તિમય વાતાવરણ
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના નાનાપોઢાં પોલીસ મથકે શ્રાવણ મહિનામાં હિંદુ સંસ્કૃતિ અનુસાર નાનાપોઢાં પોલીસ સ્ટાફ અને આસપાસના આગેવાનો તથા યુવાનો દ્વારા સત્ય નારાયણદેવની કથાનું...
આદિવાસી મહિલાના આરોગ્ય સાથે ખિલવાડ કરનાર સ્ટાફને શિક્ષાત્મક દંડ કરો નહિ તો તીર કામઠા...
ધરમપુર: વલસાડના ધરમપુર તાલુકામાં આવેલા સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી સમાજની બહેનને એક્સપાયર્ડ તારીખ વાળો ગ્લુકોઝનો બોટલ ચડાવવાની ઘટના પ્રકાશમાં આવતાં સ્થાનિક આગેવાનો અને આદિવાસી સમુદાયોમાં...
ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં હોવાની ઘટના આવી પ્રકાશમાં..
ધરમપુર: અભણ અજાણ અને અબોલા આદિવાસીઓને તો તમે જે કરો તે બધું જ સહન કરી લે એવી માન્યતા ધરાવતા સમાજમાં આદિવાસી લોક સમુદાયના આરોગ્ય...
કપરાડામાં કરચોંડ ગામના તુલસી નદીનો કોઝવે પુલ ડૂબતાં લોકો થયા સંપર્ક વિહોણા
કપરાડા: ગત મોડી રાત્રી દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના પગલે વલસાડના કપરાડા તાલુકાના કરચોંડ ગામે તુલસી નદી ઉપર બનાવવામાં આવેલા કોઝવે પુલ ઉપર વરસાદી...
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાના જાણો કેટલા અને કયા કયા રસ્તાઓ થયા બંધ.!
દક્ષિણ ગુજરાતમાં મેધરાજા મહેરબાન સવારથી જ વલસાડમાં તોફાની બેટીંગ, દક્ષિણ ગુજરાતમાં આજ સવારથી વરસાદી માહોલ છે વલસાડ જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદને કારણે રસ્તાઓ પર...
ધરમપુરમાં ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપતો યોજાયો સેમિનાર
ધરમપુર: આદિવાસી વિસ્તારના યુવાઓ આવનારા સમયમાં પોતાના મનગમતા અને ડિમાન્ડડેડ કેરિયર મેળવી શકે આ ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા ભવિષ્યમાં લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ...
પ્રાકૃતિક સોંદર્યતા વેરતાં આ હિલ સ્ટેશનની મુલાકાત તો બનતી હૈ બોસ..
ધરમપુર: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આવેલા ડુંગરોની વરસાદી વાતાવરણમાં પ્રાકૃતિક સોંદર્યતા સૌળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને એને માણ્યા આનંદ જીવનમાં તૃપ્તિનો અહેસાહ...
ભારતીય જનતા યુવા મોરચા કપરાડા દ્વારા યુવા સંકલ્પ યાત્રા અંતર્ગત 5 કિમી મેરેથોન દોડનું...
કપરાડા: આજરોજ જન્માષ્ટમીના પાવન પર્વ પર વલસાડના કપરાડા તાલુકામાં દિને ભારતીય જનતા યુવા મોરચા કપરાડા દ્વારા યુવા સંકલ્પ યાત્રા આયોજીત નાનાપોંઢા થી વારોલી તલાટ...
ઉમરગામ તાલુકામાં યુવા સંગઠન દ્વારા માઁ સેવા યાત્રાનું કરાયું આયોજન
ઉમરગામ: વલસાડના ઉમરગામ તાલુકા યુવા સંગઠન દ્વારા તાલુકા ની વિધવા, દિવ્યાંગ, અંધ તેમજ આર્થિક નબળી પરિસ્થિતિને કારણે જે માતાઓ પોતાના સમગ્ર જીવન દરમિયાન ધાર્મિક...
આદિવાસી વિકાસ ક્રેડીટ કો.ઓ. સોસાયટી તથા માણદેશી ફાઉન્ડેશન દ્વારા સ્વરોજગારલક્ષી સેમીનાર યોજી સમાજ ઉત્થાનની...
વલસાડ: વર્તમાન સમયમાં ચાલી રહેલા કોરોના કપરા કાળમાં જ્યારે લોકોના રોજગારી છીનવાઈ રહી છે ત્યારે ઘર બેઠા સ્વ રોજગાર રહે તે માટે આદિવાસી વિકાસ...
















