આદિવાસી લોકોના ન્યાય અપાવવાના નામે તોડ કરનાર મનિષ શેઠ પર પોલીસ કડક કાર્યવાહી કરે.....

0
સુરત: આજરોજ સુરત ખાતે આવેલ ગોપીકિશન પોલી પ્લાસ્ટ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં સીકયુરીટી હેડ તરીકે ફરજ બજાવતા અઝહરૂદિન નાઝીમુહિન ઈસામુદ્દિન સૈયદે આજે આદિવાસી લોકોને ન્યાય...

વાપીમાં બલીઠાની આલોક ઈન્ડસ્ટ્રીમાં કામદારોનું શોષણ કરવામાં આવે છે: અનંત પટેલ

0
વાપી: ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, વાપીમાં બલીઠાની આલોક ઈન્ડસ્ટ્રીમાં કામદારોનું શોષણ કરવામાં આવે છે જેને લઈને અમે લેબર અધિકારીને આવેદનપત્ર આપીને કહ્યું...

યુથલીડર ડો. નિરવ પટેલે ધરમપુરના જર્જરિત રાજમહેલમાં શું કરવા CM ને કરી રજુવાત..

0
ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે જર્જરિત રાજમહેલમાં લો (કાયદાશાસ્ત્ર) કોલેજ અને દેશના મહાન ક્રાંતિવીરોનું મ્યુઝિયમ બાબતે નીતિ વિષયક બાબત જણાવતા મુખ્યમંત્રીને નીતિવિષયક નિર્ણય લઈ યોગ્ય...

ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અથાગ પ્રયાસોથી કપરાડા વિધાનસભા આજે SIR મતદાર જાગૃતિના આદર્શ મોડલ તરીકે...

0
કપરાડા: SIR અંતર્ગત લોકજાગૃતિ લાવવા માટે ધારાસભ્યશ્રી જીતુભાઇ ચૌધરી દ્વારા વ્યાપક અને અસરકારક પ્રચાર–પ્રસારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને મતદારોને...

ચૈતર વસાવાનો વલસાડના કાર્યક્રમ ફ્લોપ.. 10 હજારના દાવા સામે માત્ર 150 લોકોની હાજરી થયાનો...

0
વલસાડ: આજરોજ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ વલસાડ જિલ્લાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ ચૈતર વસાવાએ આયોજિત કરેલો જનસભા કાર્યક્રમ આજે સંપૂર્ણપણે નિષ્ફળ...

ભાજપ મંત્રીઓ બદલે તેથી આદિવાસી લોકોનો ઉદ્ધાર નથી થવાનો, આપણે 2027 માં સરકાર બદલવી...

0
વલસાડ: ગતરોજ વલસાડના ગોરવાડા ખાતે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું અને આ જનસભામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. રાત્રિના સમયે ખૂબ...

SIRની કામગીરી કરી રહેલા અનેક BLOની ચૈતર વસાવાનેs શું કરી ફરિયાદ…

0
ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી SIRની કામગીરી કરી રહેલા અનેક BLOની અમને ફરિયાદ મળી છે. ગતરોજ તમામ BLO કર્મચારીઓને...

ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલ આદિવાસી સમાજમાં અરાજકતા ફેલાવે છે: સાંસદ ધવલ પટેલ

0
વલસાડ: આદિવાસી સમાજના નેતાઓ હવે સામ સામે આવી ગયા હોય તેમ બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરસભા યોજીને...

ધરમપુરમાં બારોલીયા જિલ્લા પંચાયત સીટનો દિવાળી તથા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું થયું આયોજન..

0
ધરમપુર: આજરોજ આદિવાસી વિકાસ મંડળ સંચાલિત આશ્રમશાળા, ભેંસધરા ખાતે ભારતીય જનતા પાર્ટી ધરમપુર વિધાનસભા દ્વારા બારોલીયા જિલ્લા પંચાયત સીટનો દિવાળી તથા નૂતન વર્ષ સ્નેહમિલન...

કપરાડા વકીલ મંડળનો જજ કે.કે.નાથાણીની ઉપસ્થિતમાં થયો સ્નેહમિલન સમારોહ..

0
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકા વકીલ મંડળ દ્વારા કોર્ટના માનનીય જજ શ્રી કે.કે. નાથાણી મુખ્ય અતિથિના ઉપસ્થિતમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી...