વલસાડ જિલ્લામા શિક્ષકદિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણનો થયો કાર્યક્રમ.
ગતરોજ વલસાડ તાલુકા-જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ-૨૦૨૧ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને બી.એ.પી.એસ. સ્વામીનારાયણ હાઇસ્કૂલ, અબ્રામા વલસાડ ખાતે...
કપરાડાના ઘાનવેરી ગામમાં ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીની યોજાઈ બેઠક
કપરાડા: ગુજરાતમાં ૨૦૨૨માં વિધાનસભામાં ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ કોંગ્રેસ સિવાય અન્ય પક્ષો પણ પોતાનું વચસ્વ ઉભી કરવાના પ્રયાસો...
પવિત્ર શ્રાવણ માસમાં પણ નાનાપોઢાંમાં LCB પોલીસે 10 લાખનો દારુ ઝડપ્યો
કપરાડા: આજરોજ વહેલી સવારે કપરાડા તાલુકાના નાનાપોઢાંમાંથી દારુ પાર્શલ થવાની બાથમી LCB પોલીસ મળેલી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પોલીસે રૂ.10.5600...
શ્રાવણ માસમાં સત્યનારાયણની કથાથી નાનાપોઢાં પોલીસ સ્ટેશનમાં સર્જાયું ભક્તિમય વાતાવરણ
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના નાનાપોઢાં પોલીસ મથકે શ્રાવણ મહિનામાં હિંદુ સંસ્કૃતિ અનુસાર નાનાપોઢાં પોલીસ સ્ટાફ અને આસપાસના આગેવાનો તથા યુવાનો દ્વારા સત્ય નારાયણદેવની કથાનું...
આદિવાસી મહિલાના આરોગ્ય સાથે ખિલવાડ કરનાર સ્ટાફને શિક્ષાત્મક દંડ કરો નહિ તો તીર કામઠા...
ધરમપુર: વલસાડના ધરમપુર તાલુકામાં આવેલા સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી સમાજની બહેનને એક્સપાયર્ડ તારીખ વાળો ગ્લુકોઝનો બોટલ ચડાવવાની ઘટના પ્રકાશમાં આવતાં સ્થાનિક આગેવાનો અને આદિવાસી સમુદાયોમાં...
ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં હોવાની ઘટના આવી પ્રકાશમાં..
ધરમપુર: અભણ અજાણ અને અબોલા આદિવાસીઓને તો તમે જે કરો તે બધું જ સહન કરી લે એવી માન્યતા ધરાવતા સમાજમાં આદિવાસી લોક સમુદાયના આરોગ્ય...
કપરાડામાં કરચોંડ ગામના તુલસી નદીનો કોઝવે પુલ ડૂબતાં લોકો થયા સંપર્ક વિહોણા
કપરાડા: ગત મોડી રાત્રી દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના પગલે વલસાડના કપરાડા તાલુકાના કરચોંડ ગામે તુલસી નદી ઉપર બનાવવામાં આવેલા કોઝવે પુલ ઉપર વરસાદી...
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લાના જાણો કેટલા અને કયા કયા રસ્તાઓ થયા બંધ.!
દક્ષિણ ગુજરાતમાં મેધરાજા મહેરબાન સવારથી જ વલસાડમાં તોફાની બેટીંગ, દક્ષિણ ગુજરાતમાં આજ સવારથી વરસાદી માહોલ છે વલસાડ જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદને કારણે રસ્તાઓ પર...
ધરમપુરમાં ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપતો યોજાયો સેમિનાર
ધરમપુર: આદિવાસી વિસ્તારના યુવાઓ આવનારા સમયમાં પોતાના મનગમતા અને ડિમાન્ડડેડ કેરિયર મેળવી શકે આ ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા ભવિષ્યમાં લેવાનાર સ્પર્ધાત્મક પરીક્ષાની પૂર્વ...
પ્રાકૃતિક સોંદર્યતા વેરતાં આ હિલ સ્ટેશનની મુલાકાત તો બનતી હૈ બોસ..
ધરમપુર: દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આવેલા ડુંગરોની વરસાદી વાતાવરણમાં પ્રાકૃતિક સોંદર્યતા સૌળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને એને માણ્યા આનંદ જીવનમાં તૃપ્તિનો અહેસાહ...
















