‘આર્થિક દિવાળી’ વલસાડમાં: કનુભાઈ દેસાઈ બન્યા ફરીથી નાણામંત્રી, પારડીમાં ખુશીનો માહોલ.. વલસાડના રાજકારણમાં એક...

0
ગાંધીનગર: ગુજરાતના નવા મંત્રીમંડળના રચના સમયે વલસાડ જિલ્લામાંથી પારડી વિધાનસભા ધારાસભ્ય કનુભાઈ દેસાઈને ફરીથી નાણા મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવતા સમગ્ર જિલ્લામાં દિવાળી જેવો...

ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સાથે આનંદથી દિવાળી પર્વની કરી ઉજવણી…

0
ધરમપુર: ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાની આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સાથે દિવાળી પર્વની ઉજવણી કરી. તેમણે બાળકો સાથે ફટાકડા...

વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વન્યજીવોના શિકાર અને વેચાણની ગંભીર ઘટના..

0
વલસાડ : વલસાડ જિલ્લામાં વન્યજીવોના ગેરકાયદેસર શિકાર અને વેચાણની ગંભીર ઘટના સામે આવી હતી. વલસાડ ઉત્તર વન વિભાગને ખાનગી બાતમી મળતાં જ સ્વતંત્ર પંચોની...

વાપીમાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ₹19.64 કરોડના 12 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત પણ કરાયું..

0
વાપી: વાપી મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ-2025ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વટાર, કુંતા અને મોરાઈ વિસ્તારોમાં કુલ ₹9.52...

કપરાડા તાલુકામાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવના આરોપી શંકર વળવીની પોલીસે કરી ધરપકડ..

0
વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. આ કેસમાં આરોપી શંકર વળવીની ધરપકડ કરવામાં આવી છે. રિમાન્ડ...

વલસાડમાં ટ્રાફિક પ્રશ્નનો કર્યો ઉકેલ..રેલવેએ બંધ કરેલા માર્ગો ખોલવા માટે નક્કી કરવાની જાહેરાત

0
વલસાડ: સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર પશ્ચિમ રેલવેના વલસાડ ખાતે આવેલા સૌથી મોટા રેલવે સુરક્ષા દળ પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના દિવસે દિલ્હીથી ખાસ ઉપસ્થિત રહેલા રેલવે મંત્રીએ...

નાનાપોંઢાથી ધરમપુર તરફ જતો નેશનલ હાઈવે નંબર 56 પર ધૂળની ઉડતી ડમરીથી ચાલકો ત્રાહિમામ..

0
વલસાડ: રોજીંદા નાના મોટા હજારો વાહનચાલકોના ધસારાથી વ્યસ્ત મહારાષ્ટ્રને પણ જોડતા નાનાપોંઢા- કપરાડા ને. હા. 56 હજુ પણ ખખડધજ હલતમાં હોય વરસાદે વિદાઇ લેતા...

ધવલ પટેલનું નામ ગામના લોકોના હૃદયમાં એક માનવતાના પ્રતીક તરીકે ઝળકે છે.. વાંસદાના સીનધઈવાસીઓ

0
વાંસદા: ચક્રવાત વાવાઝોડાના ગર્જના અને વિનાશક પવનોએ વલસાડના વાંસદા તાલુકાના સીનધઈ ગામને ઘેરી લીધું, ત્યારે આ નાનકડા આદિવાસી ગામની શાંતિ તૂટી ગઈ. ઘરોના પતરાં...

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ: વાપી અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન વર્ષ 2028 સુધીમાં શરૂ..

0
વાપી: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે વાપી અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન વર્ષ 2028 સુધીમાં શરૂ થઈ જશે. જ્યારે મુંબઈ અને...

વલસાડ ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ RPFના 40મા સ્થાપના દિવસની ઉજવણી માટે મુખ્ય મહેમાન...

0
વલસાડ: પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ (RPF)ના 40માં સ્થાપના દિવસની આજે વલસાડ ખાતેના પ્રાદેશિક તાલીમ કેન્દ્રમાં ઉજવણી થઇ રહી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે,...