ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો અને લોલીપોપ લેતા અધિકારીઓ રાજમાં પડેલા ખાડાઓનો ભોગ બનતા ધરમપુરના જાણીતા સમાજસેવક..
ધરમપુર: સરકારના રોડના વહીવટીતંત્ર એ તમામ શરમ નેવે મૂકીને વાંરવારની લોકોની રોડ પર પડેલા ખાડાઓ બાબતે રજુવાત કરવા છતાં પણ ધ્રુતરાષ્ટ્ર બની રહ્યું છે...
ખેરગામના યુવા સામાજિક આગેવાનના રૂમલા ખાતે ફાડી નાખવામાં આવેલ બેનરને લઈને યુવાનોમાં આક્રોશ.. જાણો...
ખેરગામ: જાણીતા યુવા સામાજિક આગેવાન અને સમસ્ત આદિવાસી સમાજ, નવસારી જિલ્લા પ્રમુખ તેમજ અનેક યુવાનો, વડીલોના આદર્શ એવા ડો.નિરવ ભુલાભાઇ પટેલનું રૂમલા નહેર પર...
ધરમપુર અને કપરાડાના ગામોને જોડતો પુલ બિસ્માર હાલતમાં: તંત્ર દેખતી આંખે ઊંઘમાં..
ધરમપુર-કપરાડા: આજરોજ ધરમપુર તાલુકા અને કપરાડા તાલુકાના ગામોને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્ચેનો પુલ ધોધમાર પડેલા વરસાદના પાણીના પહેલા જ પૂરમાં તૂટી ગયો હતો...
કલ્પેશ અને કમલેશ પટેલની આગેવાનીમાં તલાટી કમ મંત્રીશ્રીઓના પડતર પ્રશ્નોના મુદ્દે ધરમપુરમાં અપાયું આવેદનપત્ર..
ધરમપુર: આજરોજ ધરમપુર ખાતે, TDO શ્રી ધરમપુર મારફત મુખ્યમંત્રીશ્રીને તલાટી કમ મંત્રીશ્રીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ બાબતે અને મહામહિમ રાજ્યપાલશ્રીને ઇન્દ્ર મેઘવાલની હત્યાના આરોપીને ફાંસીની...
કપરાડાના વાડધા મનાલા અને જાંમગભાણ ગામની રેશનિગ દુકાન ચલાવતા યુપીવાસી હટાવવા ગ્રામજનોની ઉઠી માંગ:...
કપરાડા: વર્તમાન સમયમાં કપરાડા તાલુકાના વાડધા મનાલા અને જાંમગભાણ ત્રણ ગામની રેશનિગ દુકાન સસ્તા અનાજ ની દુકાન સંચાલન કરનાર ચાર પેઢી થી યૂપીનો માણસ...
ધરમપુર તાલુકાના પેણધા ગામે ભારે વરસાદમાં મકાન થયું ધરાશાયી.. તંત્રના આંખ આડાકાન.. પરિવાર મુશ્કેલીમાં..
ધરમપુર: હાલમાં જ ધરમપુર તાલુકામાં ભારે પડેલા વરસાદના કારણે ઉંડાણ વિસ્તારના પેણધા ગામના આદિવાસી પરિવાર જલુભાઈ લાડકભાઈ વળવીનું મકાન ધરાશાયી થવાની ઘટના બહાર આવી...
ધરમપુરની યુવા ઉપનિષદ એકેડેમીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને PI કિરણ પાડવીએ આપ્યું માર્ગદર્શન
ધરમપુર: ગતરોજ પી.આઈ કિરણ પાડવીએ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી યુવા ઉપનિષદ એકેડેમીમાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને આવનારા સમયમાં પોતાના સંઘર્ષ અને...
ધરમપુરની મોટીઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળાના સ્થાપના દિને બાળકો માટે યોજાયો ‘બોલેગા બચપન’ કાર્યક્રમ..
ધરમપુર: ગતરોજ ધરમપુરના સમરસ ગ્રામપંચાયત મોટીઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળા 19 ઓગસ્ટ 1955 ના દિને સ્થાપના કરવામાં આવી હતી જેના આજરોજ 67 વર્ષ પૂર્ણ...
કપરાડામાં ફૂડ પોઇઝનિંગના કારણે મૃત્યુ પામેલા 2 બાળાના ગરીબ પરિવારની સહારે સેવાભાવી ડૉ. નીરવ...
વલસાડ: ભલે દુનિયા ગમે તેટલી પ્રગતિ કરી ચુકી હોય પરંતુ ગરીબી હજુપણ ગરીબો માટે અભિશ્રાપ સમાન જ છે. વલસાડ જિલ્લાના ઘરેણાં સમાન ગણાતા કપરાડા...
ધરમપુરમાં અસાધ્ય બીમારી અને આર્થિક તંગીથી કંટાળી વૃધ્ધ દંપતીએ ફાંસો ખાઈ કર્યો આપઘાત
ધરમપુર: ધરમપુરના વૃદ્ધ દંપતીએ અસાધ્ય બીમારી અને આર્થિક તંગીથી કંટાળી ફાંસો ખાઇ આપઘાત કર્યો પાડોશી દ્વારા ચા-નાસ્તા માટે બોલાવવા જતા ઘટના બહાર આવી સ્યુસાઇડ...















