નવસારી-વલસાડમાં ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે વરસાદ.. ખેડૂતો અને લગ્ન પ્રસંગના પરિવારો બન્યા ચિંતાતુર.
નવસારી-વલસાડ: દક્ષિણ ગુજરાતના બંને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સવારના સમયમાં ખાબકેલા ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે વરસાદને લઈને ખેડૂતો અને લગ્ન પ્રસંગના પરિવારના લોકો ચિંતાતુર...
મામાના ઘરે ગયેલી ૨૧ વર્ષીય યુવતી ગુમ.. પોલીસ તપાસ શરુ..
વલસાડ: વલસાડના અબ્રામા રાજન નગર ખાતે રહેતી ૨૧ વર્ષીય હિનલબેન દિનેશભાઈ પટેલ તા. ૨૬ એપ્રિલના રોજ બપોરે ૩-૩૦ વાગ્યે પોતાના ઘરેથી મોટા સુરવાડા સ્કુલ...
શ્રીમદ રાજચંદ્ર ધરમપુરના કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે મોટી ઢોલડુંગરીના યુવકને કરંટ લાગતાં મોત.. જુઓ વિડીયો
ધરમપુર: ગતરોજ ધરમપુર શ્રીમદ રાજચંદ્ર આશ્રમના નવા સત્સંગ હોલમાં બીજા માળે ઇલેક્ટ્રિક કોન્ટ્રાકટમાં કામ કરતા મોટી ઢોલડુંગરીના યુવક આકાશ લોમેશ વાઘેરાનું તાર ખેંચતા કરંટ...
ધરમપુર સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ (પ્રાંત) વિરુદ્ધ કલેકટરને CPI ml પાર્ટી વલસાડ દ્વારા અપાઈ ફરિયાદ..
વલસાડ: ગતરોજ વલસાડના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ ધરમપુર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ વલસાડ જિલ્લા સચિવ કમલેશ એસ ગુરવની આગેવાનીમાં CPI ml પાર્ટી દ્વારા...
જો 3 દી’ માં સ્કોલરશીપ જમા ન થાય તો 1 મેં 2023 થી ધરમપુર...
ધરમપુર: આજરોજ ધરમપુરમાં શ્રી વનરાજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધરમપુર ના આશરે 700 થી વધારે વિધાર્થીઓની સ્કોલરશીપ જમા થઈ નથી તે મુદ્દાને લઈને કોલેજમાં...
ધરમપુરનાં અંતરિયાળ વિસ્તારના લોકોને પિંડવળ આરોગ્ય કેન્દ્રમાં મળી રહી છે નિઃશુલ્ક એક્સ રે કઢાવવાની...
વલસાડ: ધરમપુર તાલુકો એ આદિવાસી બહુમતી ધરાવતો વિસ્તાર છે, જેમાં 108 જેટલા ગામો આવેલા છે, આદિવાસી અંતરિયાળ વિસ્તારના લોકોને આરોગ્ય લક્ષી સુવિધા મેળવવા માટે...
વલસાડના સેવાભાવી યુવાન નિલમ પટેલની બીજી પુણ્યતિથિ નિમિતે યોજાયો મેડિકલ કેમ્પ..
વલસાડ: કોરોનાની મહામારીની પ્રાણઘાતક બીજી લહેર દરમ્યાન લાખો લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતાં. ગુંદલાવનાં સેવાભાવી નવનીત ઉર્ફે નિલમ પટેલને પણ કોરોનાની સારવાર કરવા...
ધરમપુરના આવધા ઘાટના વળાંક પાસે સર્જાયો જીવલેણ અકસ્માત.. ઘટના સ્થળે જ યુવાનનું થયું મોત
ધરમપુર: આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને અકસ્માતોનું પ્રમાણ વધુ છે ત્યારે આજે ધરમપુર તાલુકાના આવધા ઘાટ પર ધરમપુરના જ ઉપલપાડા ગામના એક યુવાનની બાઈક ઝાડ...
વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે ના ઉદ્દેશ સાથે ધરમપુરમાં પુસ્તક પરબ કાર્યક્રમની શરૂઆત..
ધરમપુર: 'વિચારોના યુધ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે' ના ઉદ્દેશ સાથે ધરમપુર તાલુકામાં વાંચનને વેગ આપવા લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા, ગોપાલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત...
યુવરાજસિંહ ઉપર ખોટા કેસો પાછા ખેંચો..ની માંગને લઈને વલસાડ AAP એ આપ્યું આવેદનપત્ર
કપરાડા: ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં થયેલા પેપર લીકકાંડ, ડમી ભરતીકાંડ, ડમી પ્રમાણપત્રો, જેવાં કૌભાંડોને પુરાવા સાથે બહાર લાવનારા આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહને ષડયંત્રમાં...
















