કપરાડા યુવા બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળા વાડધા ખાતે દિગ્વિજય દિવસ દિવસ ઉજવ્યો.

0
કપરાડા: 11 સપ્ટેમ્બર 1893ના દિવસે શિકાગો ધર્મસભામાં સ્વામી વિવેકાનંદે ભાષણ કરી વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો હતો. જે સિદ્ધિને દિગ્વિજય દિવસ તરીકે ઉજવાય છે. તેને...

કપરાડાના ધારાસભ્ય અને જી.પંચાયતના સભ્ય દ્વારા નારિયેળ ફોડવા છતાં 30 વર્ષથી લોકો રસ્તા વગર..

0
કપરાડા: આજે વિકાસ સંદર્ભે સરકાર, વહીવટી તંત્ર ભલે ગામડાને શહેર સુધી સાંકળી લેવાની વાતો, ડિજિટલ યુગની વાતો થતી હોય પરંતુ હાલે પણ કપરાડા તાલુકાના...

પારડીમાં રોહીણાં ગામના આદિવાસી દુકાનદારોને તંત્ર દ્વારા હેરાન કરાતા દુકાનદારો પોહ્ચ્યા કલ્પેશ પટેલ પાસે..

0
પારડી: ગતરોજ સાંજે પારડી તાલુકાના રોહીણાં ગામમાં 70 થી વધારે આદિવાસી ભાઈઓ જે દુકાનો ચલાવી પોતાની આજીવિકા જીવતા હતા એમની દુકાનો JCB લાવી તોડી...

ધરમપુરમાં 22.5 કરોડનો બનાવેલા વાપી શામળાજી રોડ પર કરંજવેરી માન નદીના પુલ પર...

0
ધરમપુર: કરવડ થી ખાનપુર સુધી 22.5 કરોડનો રોડ ચોમાસા પહેલા બનવવામાં આવ્યો હતો અને ત્યારે મેં લેખિત માં બે વાર રજુઆત કરી હતી પરંતુ...

કપરાડામાં આદિવાસી મહિલા વિકાસ બચત અને ધિરાણ સહકારી મંડળી લી. નું 13મી સપ્ટેમ્બરએ લોકાર્પણ...

0
કપરાડા: ગતરોજ જય આદિવાસી માહા સંઘ કપરાડા તાલુકા કાર્ય વાહિક સમિતિ મહિલા કોપરેટીવ બચત મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ શિંગાડેના નેજા હેઠળ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું...

વાપીથી ધરમપુર જતી એસટી બસને સુખાલા અને ધોધડકુંવા બોડર પર નડયો અકસ્માત.

0
કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના સુખાલા અને ધોધડકુંવા બોડર પર વાપીથી ધરમપુર જતી એસટી બસને બસ ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ માર્ગ સાઈડે ઉતરી...

કપરાડાના વારોલી તલાટ ગામમાંથી સાંઈ પાલકી સાથે નીકળી પદયાત્રા..

0
કપરાડા: કપરાડા તાલુકાના વારોલી તલાટ ગામનાં સીમાડા ફળીયાના શ્રી ક્રિષ્ના યુવક મંડળના યુવકો દ્રારા દર વર્ષેની જેમ શ્રાવણના ત્રીજા ગુરુવારે વારોલી ગામથી વિધિવત વાજીંત્રો...

કપરાડામાં હજારો લોકોને દારૂના વ્યસનથી મુક્ત કરાવનાર શ્રી શેશરાવ મહારાજના કાર્યોનો પ્રવચન કાર્યક્રમ

0
કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના જેવા આદિવાસી વિસ્તારમાં વર્ષોથી કામગીરી કરતાં અને શ્રી શેશરાવ મહારાજએ હજારો લોકોને દારૂના વ્યસનોથી મુક્ત કરાવ્યા છે તેમના કાર્યો વિષે...

કપરાડાના વાવર ગામમાં યોજાયો ગૌદાન કાર્યક્રમ..

0
કપરાડા: એક દિવસ પહેલાં જ કપરાડાના વાવર ગામના શ્રી લાલજી વેલજી શાહ ગૌશાળા તથા વલસાડ પાંજરાપોળના ટ્રસ્ટી અનીશભાઈ શેઠિયાના સહકારથી ગૌદાન પ્રોજેક્ટ ચેરપરસન પ્રા....

ડૉ. કે.આર. શ્રોફ ફાઉન્ડેશન વંચિત સમુદાયોને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે કરે છે જળ સંચયના કામો..

0
ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન વંચિત સમુદાયોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપીને તેમનું આ સ્વપ્ન સાકાર કરવાનો પ્રયત્ન કરે છે. ડૉ. કે. આર. શ્રોફ ફાઉન્ડેશન ગુજરાતના ૧૧ તાલુકાની ૪૨૯...