ગુજરાત ભાજપના નવા પ્રદેશ સહ-પ્રવક્તા તરીકે સાંસદ ધવલ પટેલની કરાઈ નિમણુંક..
વલસાડ: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે પાર્ટીના મીડિયા વિભાગને વધુ મજબૂત બનાવવા માટે ૭ પ્રદેશ સહ-પ્રવક્તાઓ અને ૨ મીડિયા સહ-ઈન્ચાર્જની નિમણૂક કરી છે. આમાં...
વલસાડના બિનવાડા ગામે રામનવમી નિમિત્તે યોજાઈ રક્તદાન શિબિર..
વલસાડ: ગતરોજ વલસાડના બિનવાડા ગામની પાવન ધરતી પર રામનવમીના પવિત્ર દિવસે સ્વ. નિલેશભાઈ નાનુભાઈ પટેલના સ્મરણાર્થે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...
ચૈત્ર નવરાત્રી નિમિત્તે પારનેરા ડુંગર પર માતાજીના ભક્તો માટે તાલુકા યુવા મોરચા દ્વારા નિશુલ્ક...
પારનેરા: નવરાત્રીના પવિત્ર અવસર પર, નવરાત્રીના સાતમા દિવસે પારનેરા ડુંગર માતાજી મંદિર ખાતે માતાજીના દર્શન માટે આવતાં ભક્તો માટે વલસાડ તાલુકા યુવા મોરચા દ્વારા...
મોગરાવાડીના મહાદેવનગરમા રહેતા મહિલા રંજનબેન દરજીને શોધી આપવા પરિવારજનોએ કરી જાહેર આજીજી..
વલસાડ: મોગરાવાડીના મહાદેવનગરમાં રહેતા રંજનબેન ગોપાલભાઈ દરજી નામક મહિલા માનસિક રોગની બીમારીથી પીડાતા હોય ગત ફેબ્રુઆરી મહિનામાં ઘરથી અચાનક ચાલી નીકળી ગુમ થઇ જતા...
વાંસદા-ધરમપુરમાં ખાનપુર આંબતલાટ પાસે નાનું પુલિયું બેસી જતાં અકસ્માતનો ભય: NH-56 તંત્રની નિષ્ક્રિયતા..!
વાંસદા-ધરમપુર: વાંસદા-ધરમપુર NH 56 પર ખાનપુર આંબતલાટ પુલની થોડી આગળ આવેલું નાનું પુલિયું બેસી જવાના કારણે છેલ્લા ઘણા સમયથી ટુવ્હીલર ફોર વ્હીલર વાહનો જોરથી...
વિરવલ ખાતે દિત્યા બાપાની પાવન ધરામાં 80.04 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ પ્રાથમિક શાળાનું ભવ્ય...
ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના વિરવલ ગામમાં આજે એક ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. પરમ પૂજ્ય દિત્યા બાપાની પાવન ધરા તરીકે ઓળખાતા આ પવિત્ર સ્થળે રૂ....
કપરાડાના વાવરની સરકારી માધ્યમિક શાળા, ‘રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ’ અંતર્ગત વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર એનાયત..
કપરાડા: વર્તમાન સમયમાં દીકરીઓ પોતાની સુરક્ષા જાતે કરી શકે અને આત્મવિશ્વાસ સાથે સંકટોનો સામનો કરી શકે તેવા ઉમદા હેતુથી, સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સરકારી...
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચા વલસાડ તાલુકા દ્વારા ચકલી ઘર અને કુંડા...
વલસાડ: દર વર્ષે 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ ઘરચકલીઓના સંરક્ષણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે....
ધરમપુર તાલુકાના કરંજવેરી ગામમાં 30.64 લાખનું નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્ર લોકાર્પિત..
ધરમપુર: ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ અને સુલભ બનાવવાની દિશામાં ગુજરાત સરકારના સતત પ્રયાસો અંતર્ગત આજે ધરમપુર તાલુકાના કરંજવેરી ગામ ખાતે કુલ રૂ....
આઝાદી પછી પ્રથમ વખત ખેરલાવ સામર ફળિયા તેમજ અંભેટી નાયકવાડ વિસ્તારમાં 70 લાખના રસ્તા...
કપરાડા: આજરોજ કપરાડા વિધાનસભા ક્ષેત્રમાં વિકાસકાર્યોને નવી દિશા આપતા ખેરલાવ સામર ફળિયા તેમજ અંભેટી નાયકવાડ વિસ્તારમાં આઝાદી પછી પ્રથમ વખત મહત્વપૂર્ણ રસ્તા કામનું ખાતમુહૂર્ત...
















