ભરૂચ સાંસદ બેઠક પર આ ચેહરા જોવા મળશે ની લોકચર્ચા.. મનસુખ વસાવાએ કહ્યું.. હું...

0
ભરૂચ: ભરૂચની સંસદની બેઠકનું રાજકારણ થોડા સમય ગરમા ગરમીનું રહ્યું છે ત્યારે મનસુખ વસાવાનું કહેવું છે કે, હું લોકસભાની ચૂંટણીના ભરૂચનો ઉમેદવાર હોઉં કે...

આજના આધુનિક યુગમાં પર્યાવરણ પ્રેમી મુકેશ ચૌધરીની અનોખી પ્રેરણાદાયી સ્ટોરી.

0
ભરૂચ: આજના યુવાઓ જ્યારે વ્યશન અને ફેશન સાથે આધુનિક ની સાથે જીવવાનું વિચારતા હોય ત્યારે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના નવી જામુની ગામના યુવા પર્યાવરણપ્રેમી...

રાજપીપળાની આશ્રમશાળાના શિક્ષકને સંગીતક્ષેત્રે મળ્યો બેસ્ટ એચિવ મેંટ એવોર્ડ 2023.. MLA ચૈતર વસાવાના હસ્તે...

0
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના મૂળ ઝઘડિયા ગામના રહેવાસી અને હાલ ઝાડેશ્વરમાં રહેતા અને આદિવાસી સેવા સંઘ રાજપીપળા આશ્રમ શાળામાં એક શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણ...

આદિવાસી યુવાને મોબાઈલમાં માતાએ ગેમ રમવાની ના પડતાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

0
ભરૂચના ગતરોજ ભરૂચ તાલુકામાં એક યુવાનને તેની માતાને વધુ પડતો મોબાઇલમાં ગેમ રમવા મુદ્દે ઠપકો આપતાં તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાંનો કિસ્સો સામે આવ્યો...

લગ્નની પત્રિકા વહેંચવા નીકળેલા વ્યક્તિઓનું રેત માફિયાઓના ડ્રમફરથી નિર્દયતાથી નાખ્યા કચડી.. શું કહ્યું આક્રોશમાં...

0
ભરૂચ: ગતરોજ 1:00 વાગ્યાની આસપાસ ભરૂચ તાલુકાના અસુરીયા ગામના બાબુભાઈ છોટુભાઈ વસાવા પરિવારમાં લગ્ન પ્રસંગની પત્રિકા લઈને કરજણ તાલુકામાં સગાઓને પત્રિકા વિતરણ કરવા જઈ...

‘પાર્ટીમાંથી મને સહકાર આપવાને બદલે મને દબાબવાવામાં આવે છે’ સાંસદ મનસુખ વસાવા

0
ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ ભાજપ પાર્ટી પર ખુલ્લો આક્ષેપ કર્યો છે અને ટ્વિટ કરીને કહ્યું હતું કે પાર્ટી મને દબાવવાનું કામ કરે છે. હું...

મોટા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસે તમામ રાજકીય પક્ષના નેતાઓ હપ્તો ઉઘરાવે છે.. સાંસદ મનસુખ...

0
ભરૂચ: ભાજપના આક્રમક નેતા અને ભરૂચ સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા નિવેદનોથી લોકચર્ચામાં રહેતા હોય છે ત્યારે હાલમાં તેમણે નિવેદન આપ્યું છે કે બધા...

ગુજરાતના ભરુચ જિલ્લાને દ્રષ્ટિ વસાવાએ વિશ્વના ફલક પર અપાવ્યું ગૌરવ

0
ભરુચ: એક આદિવાસી દિકરીની ટ્રાઇબલ વિસ્તારથી લઈ વર્લ્ડ ચેમ્પિયનશીપ સુધી સફર દેશની કરોડો દિકરીઓને પ્રેરણા પૂરી પાડી માઈલ સ્ટોન બની ૯ મી નેશનલ આઇસ...

ભરૂચના ટંકારીયા એમ.એ.એમ. હાઈસ્કુલમાં યોજાયો વાર્ષિક ખેલ મહોત્સવ…

0
ભરૂચ: ભરૂચના ટંકારીયા એમ.એ.એમ હાઇસ્કુલમાં વાર્ષિક ખેલ મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં કાર્યક્રમના સંચાલન કરનાર આચર્ય મહેતાબ ખાન પથનું ખુબ યોગદાન આપ્યું હતું. આ...

જર્જરિત મકાનની દિવાલ તૂટી પડતાં ૧૪ વર્ષનો કિશોર દબાઈ જતાં થયું મોત… જાણો સમગ્ર...

0
ભરૂચ: ગુજરાત રાજ્યના અનેક ગામડાઓમાં પાક્કા ઘર ન હોવાના કારણે તેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. અને ક્યારેક તો નુકસાન પણ વેઠવો પડે...