ભરૂચના નેશનલ હાઈવે 48 પર ગત રાત્રે ગંભીર અકસ્મા સર્જાયો.. ચાલક કેબિનમાં ફસાયો..

0
ભરૂચ: ભરૂચના નેશનલ હાઈવે 48 પર ગત રાત્રે એક ડમ્પર અકસ્માતગ્રસ્ત થયો હતો. વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલા ડમ્પરનો અસુરીયા નજીક અકસ્માત થયો હતો....

ભરૂચમાં સરસ મેળામાં સ્વ સહાયના બહેનો આર્થિક રીતે પગભર બની.. 5 દિવસમાં 15 લાખ...

0
ભરુચ: સ્વ સહાયના બહેનો આર્થિક રીતે પગભર બની શકે તેવા હેતુથી સ્થાનિક કક્ષાએ બહેનો નાની ચીજ વસ્તુઓ બનાવીને માર્કેટ વેચાણ કરી શકે તેના પ્લેટફોર્મ...

અંકલેશ્વરમાં પોલીસ ચોકી નજીક મોબાઈલ શોપમાં ચોરી.. બે તસ્કરો CCTVમાં કેદ..

0
અંકલેશ્વર: અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકી નજીક આવેલી ભવાની મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે. બે તસ્કરોએ રાત્રિ દરમિયાન દુકાનનું પતરું તોડીને...

અંકલેશ્વરના આશ્રમમાં લૂંટ કરનાર ગેંગ ઝડપાઈ.. 4 આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા..

0
અંકલેશ્વર: અંકલેશ્વરમાં નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલા અંબાગીરી આશ્રમમાં લૂંટ કરનાર ચાર આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. આશ્રમમાં સેવક તરીકે વિજય તિવારી...

ભરૂચના હાંસોટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દારૂની મહેફીલ માણી રહ્યાનો વિડીયો વાયરલ..

0
ભરૂચ: ભરુચ: ગતરોજ ભરૂચના હાંસોટ તાલુકા પોલીસ મથકનાં પીઆઈનાં રાઇટર તથા ડ્રાઇવરનો અન્ય વ્યક્તિઓ સાથે દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો વાઇરલ થયો છે જેમાં...

SAS ગુજરાત રાજ્ય દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઘોષિત વિશ્વ પર્યાવરણ સપ્તાહ.. ભરૂચમાં પર્યાવરણ સંરક્ષણ...

0
ભરુચ: સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઘોષિત વિશ્વ પર્યાવરણ સપ્તાહ 8 જૂન 2025 નિમિત્તે ભરૂચમાં પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન પરીસંવાદનું આયોજન...

ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના 5 પોઝિટિવ કેસ…રાજ્યમાં એક જ દિવસમાં 170 નવા કેસ...

0
ભરૂચ:ભરૂચ સહિત રાજ્ય ભરમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ભરૂચમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના...

ભરૂચ નેશનલ હાઇવે પર સેગવા ચોકડી નજીક ટેમ્પોની ટક્કરે અડફેટમાં લેતા સેવિકાનું મોત.. જૈન...

0
ભરૂચ: ભરૂચ નેશનલ હાઇવે પર સેગવા ચોકડી નજીક એક અકસ્માત સર્જાયો હતો. જૈન સાધ્વી મધુ સુધાજી મહારાજની વ્હીલચેરને ટેમ્પો ચાલકે અડફેટે લીધી હતી. આ...

પોલીસ આદિવાસી લોકોને હેરાન કરે છે અને સત્તામાં બેઠેલા લોકો ભીડ ભેગી કરવા આદિવાસીઓ...

0
ભરૂચ: ગતરોજ ભરૂચમાં આદિવાસી સંમેલનમાં જાહેર મંચ પરથી સાંસદ મનસુખ વસાવાએ પોલીસ પર આક્ષેપ કર્યા છે કે પોલીસ આદિવાસીઓને હેરાન કરે છે આદિવાસીઓને છંછેડશો...

વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ પોલીસે એ ડિવિઝન પોલીસ મથકમાં 150 વૃક્ષોનું રોપણ…

0
ભરૂચ:વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધપાત્ર પહેલ કરી છે. પોલીસ મથકના પ્રાંગણમાં વૃક્ષારોપણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ડીવાયએસપી ડો. અનિલ...