ભરૂચ નેશનલ હાઇવે પર સેગવા ચોકડી નજીક ટેમ્પોની ટક્કરે અડફેટમાં લેતા સેવિકાનું મોત.. જૈન...
ભરૂચ: ભરૂચ નેશનલ હાઇવે પર સેગવા ચોકડી નજીક એક અકસ્માત સર્જાયો હતો. જૈન સાધ્વી મધુ સુધાજી મહારાજની વ્હીલચેરને ટેમ્પો ચાલકે અડફેટે લીધી હતી. આ...
પોલીસ આદિવાસી લોકોને હેરાન કરે છે અને સત્તામાં બેઠેલા લોકો ભીડ ભેગી કરવા આદિવાસીઓ...
ભરૂચ: ગતરોજ ભરૂચમાં આદિવાસી સંમેલનમાં જાહેર મંચ પરથી સાંસદ મનસુખ વસાવાએ પોલીસ પર આક્ષેપ કર્યા છે કે પોલીસ આદિવાસીઓને હેરાન કરે છે આદિવાસીઓને છંછેડશો...
વિશ્વ પર્યાવરણ દિવસે ભરૂચ પોલીસે એ ડિવિઝન પોલીસ મથકમાં 150 વૃક્ષોનું રોપણ…
ભરૂચ:વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે નોંધપાત્ર પહેલ કરી છે. પોલીસ મથકના પ્રાંગણમાં વૃક્ષારોપણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ડીવાયએસપી ડો. અનિલ...
ભરૂચમાં કોહલીના ચાહકોએ RCBના ધ્વજ અને કોહલીના પોસ્ટર સાથે ઢોલ-નગારા વગાડી અને ફટાકડા ફોડીને...
ભરૂચ: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ IPL 2025ની ફાઈનલમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને પોતાનો પ્રથમ IPL ખિતાબ જીત્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં...
ભરૂચ જીલ્લાના ટુર ટ્રાવેલ્સને કોરોના અને બદ્રીનાથ રજિસ્ટ્રેશન બંધ થતાં ભરૂચ ટૂર ટ્રાવેલ્સને 90...
ભરૂચ: ભરૂચ જીલ્લાના ટુર ટ્રાવેલ્સ ઉનાળુ વેકેશન દરમિયાન લાંબા પ્રવાસનું આયોજન કરતું હોય છે. જેમાં ખાસ કરીને કેદારનાથ બદ્રીનાથ સહિતના વિસ્તારમાં પ્રવાસનું આયોજન કરવામાં...
જંબુસર તાલુકાના સારોદ ગામમાં જૂની પાણીની ટાંકી સાવધાની પૂર્વક તોડી…
ભરૂચ: જંબુસર તાલુકાના સારોદ ગામના તળપદ વિસ્તારમાં આવેલી અંદાજે 30 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી. સ્થાનિક વસ્તી અને પંચાયત દ્વારા વારંવાર રજૂઆત...
ભરૂચના જાગૃત નાગરિકોએ અમદાવાદ ખાતે યોજાનાર આઈપીએલ ફાઈનલ દરમિયાન મોબાઇલ ટાવર કારણે રેડીએસન ફેલાવાની...
ભરૂચ: ભરૂચ જિલ્લા જાગૃત નાગરિકો દ્વારા 3-6-2025 ના રોજ અમદાવાદ ખાતે યોજાનાર આઈપીએલ ફાઈનલ મેચ દરમિયાન સાંજે 7:30 થી 11:30 વાગ્યા સુધી તમામ ટેલીકોમ...
આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા ડિજિટલ એક્સ રે મશીન નું ઉદઘાટન કરવામાં આવ્યું
અવિધા ખાતેની સ્વ.મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એશો. પ્રમુખના હસ્તે મશીનનું ઉદઘાટન થયું.
ઝઘડિયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી ૬૦...
દાહોદ પછી હવે ભરૂચમાં પણ સામે આવ્યું મનરેગા કૌભાંડ: બે એજન્સીઓ સામે નોંધાઈ...
ભરુચ: થોડા દિવાસોથી દાહોદમાં મનરેગા કૌભાંડનો મુદ્દો ચર્ચામાં છે ત્યારે હવે દાહોદ પછી ભરૂચ જીલ્લાના 56 ગામોના વિકાસ કાર્યોમાં 7.30 કરોડના કૌભાંડની તપાસ માંગવામાં...
અંકલેશ્વરના પીપોદરામાં કાર ચાલક પાસેથી 14 લાખની ચોરી કરનાર ગેંગનો એક સાગરીત પકડાયો..
અંકલેશ્વર: અંકલેશ્વર ક્રાઇમ બ્રાન્ચે પેટ્રોલિંગ દરમિયાન એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસને બાતમી મળી હતી કે નેત્રંગ પોલીસ મથકની હદમાં ચોરાયેલી એક્ટીવા (GJ-16-EC-7315) સાથે...
















