કોણ છે નરેશ પટેલ..? અને મનસુખ વસાવાએ કેમ આપ્યું તેમના વિરુદ્ધ ભરૂચ કલેક્ટરને આપ્યું...

0
ભરૂચના જાણીતા વિરિષ્ઠ આગેવાન શ્રી નરેશભાઈ એ આદિવાસી સમાજને નિન્મ કક્ષાના શબ્દો સાથે મજાક હાસ્ય કરી સમાજ ને નીચો દેખાડેલ છે. તે સબંધી કાનુની...

નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીનાં મદદનીશ લાંચ લેતા ઝડપાયા

0
ભરૂચ: ભ્રષ્ટાચારી અધિકારીઓને ઝડપી પાડવા માટે હવે એન્ટી કરપ્શન બ્યુરો સજ્જ બન્યું છે; જેમાં ભરૂચની બહુમાળી બિલ્ડિંગ નાં અધિકારીએ અરજદારને ફેક્ટરી ખોલવા માટે પ્લાન...

મનસુખ વસાવાએ પત્ની સાથે કર્યું મતદાન.. મતદાન કરવાનો મળેલો અધિકારનો લોકો ઉપયોગ કરે એમ...

0
ભરૂચ-નર્મદા: લોકસભા ચૂંટણી 2024નું ત્રીજા તબક્કાનું મતદાનનો પ્રારંભ થતાં સવારથી જ મતદાન મથકો પર લાઈનો લાગી હતી ત્યારે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે...

INDIA ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઇ વસાવાએ પરિવાર સાથે કર્યું મતદાન.. શું કરી લોકોને અપીલ..

0
નર્મદા-ભરૂચ: આજે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું ત્યારે ડેડીયાપાડાના આદિવાસી ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના INDIA ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઇ વસાવાએ પોતાના પરિવાર...

ચૈતર વસાવાના લોકસભા ઉમેદવારી ફોર્મમાં થઇ હતી ભૂલ.. શું હતી ભૂલ અને કોણ છે...

0
ભરૂચ: ગુરુવારના રોજ ચૈતર વસાવાના ભરૂચ લોકસભા બેઠક પર જયારે INDIA ગઠબંધન તરફથી ભૂલવાળું ફોર્મ ભર્યું હતું ત્યારે એવું જાણવા મળ્યું છે કે શુક્રવારે...

ભરૂચ જિલ્લાના નારાજ કોંગ્રેસ આગેવાનોએ ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું… જુઓ વિડીયો…

0
ભરૂચ: ઈન્ડિયા ગઠબંધનની રચના બાદ ગુજરાતમાં બે લોકસભા સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જાહેરાત થઈ હતી. ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના...

છોટુ વસાવા બન્યા BAP (ભારત આદિવાસી પાર્ટી) ના રાષ્ટ્રીય સંરક્ષક.. લડી શકે છે ભરૂચ...

0
ઝઘડિયા: ભારત આદિવાસી પાર્ટી (BAP) ના એક ડેલિગેશન ગતરોજ છોટુ વસાવાની મુલાકાત કરી અને છોટુ વસાવાને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક બનાવા માટેનો પ્રસ્તાવ...

ત્રિકમ મારી રે ગયા, તીન તીન વરહ વીતીજી યે, રોડ ન બન્યા રે મનસુખ...

0
નેત્રંગ: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાત બે બેઠકો ખુબ જ ચર્ચામાં છે ભરૂચ-નર્મદા અને વલસાડ-ડાંગ ત્યારે હાલમાં બે દિવસ પહેલા ઉજવણી કરવામાં આવેલી હોળી ધુળેટીના...

‘ચૈતર વસાવા સાથે રોહિંગ્યા ફરે છે, ધ્યાન રાખજો..એવા મનસુખ વસાવાના આક્ષેપ સામે ચૈતર વસાવાએ...

0
ભરૂચ: મનસુખ વસાવાએ ચૂંટણીપ્રચાર દરમિયાન લોકોને કહ્યું કે આપણી સરહદો પહેલાં સુરક્ષિત નહોતી. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનની બોર્ડર પરથી ઘૂસણખોરો ઘૂસી જતા હતા. ચૈતર...

‘ચૈતર વસાવા ગદ્દાર છે’: મહેશ વસાવા.. તમે માનશો..?

0
ઝઘડિયા: પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ કહ્યું હતું કે, નરેદ્ર મોદીના વિકાસના કામ જોઈ ભાજપમાં જોડાયો છું. અમારી બીટીપી, કોંગ્રેસ અને આપના કાર્યકરો સાથે ભાજપમાં...