ભરૂચ-નર્મદાના આદિવાસી ગ્રામજનોનો કેમ કરી રહ્યા છે વિરોધ..અપાયું આવેદનપત્ર, શું છે માંગ ?

0
નર્મદા-ભરૂચ: સ્ટેચ્યુ ઓફ યુનિટી - એકતાનગરને અંકલેશ્વર સાથે જોડવા માટે હાઇ-સ્પીડ 6 લેન RCC કોરિડોર બનાવવાના સરકારના નિર્ણય સામે ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી...

આદિવાસી વિસ્તારોમાં જંગલો જમીન અને કુદરતી સંસાધનો પર ગ્રામસભાને અધિકાર અપાય તે માટે ઝઘડિયા...

0
ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આજરોજ આદિવાસી અગ્રણીઓ દ્વારા ઝઘડિયા પ્રાન્ત અધિકારીને આવેદન આપીને આદિવાસી વિસ્તારોમાં જમીન, જંગલ અને કુદરતી સંસાધનો પર મુખ્ય અધિકાર...

આદિવાસી કામદારને ઝઘડિયાના રાજપારડી મિનરલ્સ પ્લાન્ટના માલિકે ઢોરમાર મારતા મચી ચકચાર..

0
ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના ભીમપોર ગામે આવેલ માંડોવી મિનરલ્સ નામના પ્લાન્ટના માલિકે તેના કામદારને કામ કરવાનું દબાણ કરી માર મારી જાતિ વિષયક અપમાન...

આદિજાતિ વિકાસ વિભાગના છાત્રાલયમાં વિદ્યાર્થીઓનું ફૂડ બિલ 2100 રૂપિયાથી વધારીને 3000 કરવામાં આવે :...

0
ભરૂચ /નર્મદા: ધારાસભ્ય ચૈતર વસાવાની વારંવાર રજૂઆતને પગલે રાજ્ય સરકારે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરાવવાની જાહેરાત કરી છે. આ અંગે...

આદિવાસી ખેડૂતનો તૈયાર કપાસ રાતોરાત કાપી નંખાયો.. પંથકમાં લોકઆક્રોશ

0
ભરૂચ: આમોદ તાલુકાના કાકરિયા ગામમાં અસામાજિક તત્ત્વોએ કૃરતાની હદ વટાવી છે.  દેવું કરી, દિવસ-રાતની મહેનત અને પરસેવાથી આદિવાસી ખેડૂત પુત્રોએ તૈયાર કરેલો કપાસનો ઊભો...

ઝઘડિયા GIDCમાં કંપનીઓનું પ્રદુષિત પાણીની પાઇપલાઇન ફીણ સાથે પાણી લિકેજ થતા ચકચાર..

0
ઝઘડિયા: ભરૂચ જિલ્લાનાના ઝઘડિયા ખાતેની જીઆઇડીસીની વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદુષિત પાણી ખુલ્લામાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે. જીઆઇડીસીની વિવિધ કંપનીઓના કેમિકલયુક્ત પાણીને લઇ...

10 વર્ષનું બાળક ખેતરની બાજુમાં રમી રહ્યું હતું ત્યારે દીપડાએ કર્યો હુમલો, બાળકનું...

0
નેત્રંગ: ગતરોજ નેત્રંગ તાલુકામાં આવેલ કોલિયાપાડા ગામમાં એક 10 વર્ષનું બાળક ખેતરની બાજુમાં રમી રહ્યું હતું ત્યારે એક દીપડાએ તેના પર હુમલો કરી ખેચી...

ઝઘડિયાના કુંવરપરામાં નાળા પાસે ક્રેન પલટી મારતાં લોકટોળા ઉમટી પડ્યા.. ક્રેન ચાલક ફરાર

0
ઝઘડિયા: ઝઘડિયાના કુંવરપરા સ:હરીપુરા વચ્ચે આવેલ નાળા પાસે ક્રેન પલટી મારતાં લોકટોળા ઉમટી પડ્યા, સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી હતી જ્યારે ક્રેન ચાલક દુર્ઘટના...

ગુજરાતમાં અનુસૂચિત પાંચનો અમલ નહીં થાય તો નેપાળવાળી થશે.’ ધારાસભ્ય ચૈતર વસાવા

0
નેત્રંગ: ગતરોજ બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ જાહેરસભા યોજીને સરકાર ચેતવણી આપતાં કહ્યું કે જો અમારો પાંચમી અનુસૂચિમાં...

નેત્રંગમાં ભવ્ય રીતે ઉજવાશે ધરતી આબા બિરસા મુંડાની 150 મી જન્મજયંતિ: આદિવાસી એકતાનો મહોત્સવ

0
નેત્રંગ: આદિવાસી સમાજના મહાન ક્રાંતિકારી અને જનનાયક શહીદવીર ધરતી આબા બિરસા મુંડાની 150મી જન્મજયંતિ આવનાર 15 નવેમ્બરના રોજ નેત્રંગ ખાતે અભૂતપૂર્વ ભવ્યતા સાથે ઉજવાશે....