સ્પર્ધાત્મક પરીક્ષામાં CERT પદ્ધતિ નાબૂદ અને ફોરેસ્ટ ભરતીમાં ઉમેદવારના માર્કસ જાહેર કરવા વાંસદામાં અપાયું...

0
વાંસદા: છેલ્લાં થોડા મહિનાઓ દરમિયાન ગુજરાતમાં યોજાયેલી સ્પર્ધાત્મક પરીક્ષામાંથી CERT પદ્ધતિ નાબૂદ કરવા ફોરેસ્ટ ભરતીમાં ઉમેદવારના માર્કસ પ્રસિદ્ધ કરવાને લઈને વાંસદામાં મામલતદારને સ્પર્ધાત્મક પરીક્ષાની...

ખેરગામના તબિબ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા તાપી જિલ્લાના ગરીબ વિદ્યાર્થીઓના લાભાર્થે લેમિનેશન મશીન ભેંટ...

0
તાપી જિલ્લાના આંતરિયાળ ગામ ખડકા ચીખલીના સેવાભાવી હ્યુમન એલાયન્સ ચેરિટેબલ ટ્રસ્ટના સેવાભાવી ટ્રસ્ટી અંકિત ગામિત જે બ્લડ ડોનેશન,વિદ્યાર્થીઓને સ્ટેશનરી નોટબુક તેમજ સ્કૂલ કોલેજ ફી...

સમય જીંદગીનો ઓછો હશે… કયાં ખબર હતી, વિદાચ તારી અણધારી હશે એ… કયાં ખબર...

0
વાંસદા: આદિવાસી સમાજ માટે આજે ખુબ જ દુઃખ દાયક ઘટના બની અને એ છે SC OBC માઈનોરિટી અને આદિવાસી સમાજના હક અધિકાર ની લડત...

વાંસદા ટાઉનથી રિચાર્જ બોરનો ભાજપ પ્રદેશ મહામંત્રી પિયુષ પટેલે કર્યો પ્રારંભ…

0
વાંસદા: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સ્વખર્ચે વાંસદા તાલુકામાં 150 રિચાર્જ બોર ફાળવતા વાંસદા ટાઉનથી રિચાર્જ બોરનો ભાજપ પ્રદેશ મહામંત્રી પિયુષ પટેલે પ્રારંભ કરાવ્યો...

ખેડૂતોની જીવાદોરી સમાન વાંસદાનો કેલિયા ડેમ ઓવરફ્લો થયો, 23 ગામોને એલર્ટ કરાયા.. જુઓ વિડીઓ…

0
નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે કેલીયા ડેમ 100 ટકા ભરાય ગયો છે, સાથેજ ઓવરફ્લો પણ થતા વહીવટી તંત્ર દ્વારા 3 તાલુકાના 23...

ચીખલીના માંડવખડક PHCની ચાંદીપુરા રોગને ગામમાં પ્રવેશ પહેલાં જ પછડાટ આપવાની તૈયારી..

0
ચીખલી: વર્તમાન સમયમાં ગુજરાત ભરમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસની સંખ્યા 130 પર પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં 52 માસૂમોના મોત પણ થઇ ચૂકયા છે...

ચીખલીના રાનકુવા આરોગ્ય કેન્દ્રની ફરતે વરસાદી પાણી પાણી.. PHCના મકાનને નુકસાન થવાની ભીતી.

0
ચીખલી: હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે અને થોડા દિવસોથી વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી નવસારી જિલ્લામાં...

વરસાદના લીધે શાકભાજીના ભાવમાં ભડાકો, ચોળીની બેવડી સદી.. જાણો શાકભાજીના ભાવો..

0
વાંસદા: હાલ છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદના કારણે શાકભાજીમાં લોકોને મોંઘવારીનો માર વાગી રહ્યો છે.  મોટાભાગની શાકભાજીના ભાવમાં હાલમાં વધારો થયો છે. જેમાં ચોળીના...

વાંસદાનો કેલીયા ડેમ 70 ટકાથી વધુ ભરાતા નીચાણવાળા વિસ્તારના 23 ગામને ચેતવણી..

0
વાંસદા તાલુકાના ખેડૂતોનો જીવાદોરી સમાન કેલીયા ડેમમાં વરસાદી પાણીની આવક થતાં 71.47 ટકા ભરાઇ ગયો હતો. જેને પગલે ડેમના નીચેવાળા ગામોને ચેતવણી જાહેર કરી...

ખેરગામના પાટી ગામે નુકસાન થયેલ ખેડૂતોને વળતર ન ચૂકવી 49 લાખનું પાણી પુરવઠાનું કૌભાંડ...

0
ખેરગામ: ખેડૂતોને જળ સે નલ યોજનાની પાઈપ લાઈન નો નુકસાનીના પૈસા ન મળ્યા જેને લઈ પાટી ગામના ખેડૂતોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો...