પ્રજ્ઞાસૌરભ હાઈસ્કૂલ મનપુરમાં વાર્ષિક ઈનામ વિતરણની ભવ્ય ઉજવણી…

0
વાંસદા: બાળકોના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ માટે સતત પ્રયત્નશીલ વાંસદા તાલુકામાં આવેલ પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુર માં ડૉ.મનીષભાઈ પટેલ ની અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઈનામ...

ચીખલીમાં ગુજરાત કોર્ટના જસ્ટિસ શ્રીમતી સુનીતા અગ્રવાલના હસ્તે નવ નિર્મિત કોર્ટ બિલ્ડીંગનુ લોકાર્પણ..

0
ચીખલી: ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયાધીશ શ્રીમતી સુનીતા અગ્રવાલના મુખ્ય ન્યાયાધીશના હસ્તે અને માનનીય શ્રીમતી કે.ડી. દવેની ઉપસ્થિતિમાં નવસારી જીલ્લાના પ્રિન્સિપાલ સેશન જજના વરદ હસ્તે,...

પ્રેમમાં એક ન થયા તો કર્યો પ્રેમીપંખીડાનો આત્મહત્યાનો પ્રયાસ.. પ્રેમીના રામ રમી ગયા.. પ્રેમિકાનો...

0
નવસારી: પ્રેમી પંખીડાના લગ્ન થવા શક્ય ન બનતા મોતને વ્હાલુ કરવાનો નિર્ણય કર્યો પણ આત્મહત્યા કરવાના પ્રયાસમાં યુવકે ફાંસો ખાધો તો તેના રામ રમી...

75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી વાંસદાના ગાંધી મેદાન ખાતે નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી...

0
વાંસદા: નવસારી જિલ્લાની 75 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી વાંસદા તાલુકામાં આવેલાં ગાંધી મેદાન ખાતે કરવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ...

વાંસદા અને આહવા તાલુકામાં ચેતના સંસ્થાના “આરોગ્ય” કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી..

0
વાંસદા: આજરોજ વાંસદા અને આહવા તાલુકામાં ચેતના સંસ્થાના "આરોગ્ય" કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન...

ચીખલીના રાનવેરીકલ્લા ગામમાં જમીન સંપાદન મુદ્દે કલેકટર અને પોલીસ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો...

0
ચીખલી: હાલમાં જ ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામમાં જાહેરનામાં વગર ભારત માલા પ્રોજેકટ અંતર્ગત જમીન સંપાદન કરવા માટે આવેલા હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને કલેક્ટર...

દિલ્હી ખાતે પ્રજાસત્તાક સમારોહમાં રાનકુવા હાઈસ્કૂલની 3 વિદ્યાર્થીનીઓની પસંદગી: નવસારી જિલ્લાનું ગૌરવ..

0
નવસારી: 26 જાન્યુઆરી વડાપ્રધાનશ્રીના વરદ્હસ્તે લાલ કિલ્લા ખાતે યોજાતા સમારોહમાં ભારત સરકાર દ્વારા દેશભરમાંથી આમંત્રણ આપવામાં આવે છે.ત્યારે આદિજાતિ કલ્યાણ મંત્રાલય દ્વારા ગુજરાત રાજ્યના...

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાંસદામાં ‘વન સેતુ ચેતના યાત્રા’ આપી લીલીઝંડી.. શું કહ્યું લોકોને..

0
વાંસદા: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નવસારી જિલ્લાના વાંસદા ખાતેથી રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આયોજિત ‘વન સેતુ ચેતના યાત્રા’ને રાજ્યના મંત્રીશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ,...

શ્રી વાંસદા તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી પ્રતાપ હાઇસ્કૂલ વાંસદામાં યોજાયો વાર્ષિક મહોત્સવ.. જુઓ...

0
વાંસદા: શ્રી વાંસદા તાલુકા કેળવણી સંચાલિત મંડળ શ્રી પ્રતાપ હાઇસ્કૂલ વાંસદામાં પ્રાથમિક માધ્યામિક અને ઉચ્ચતર માઘ્યમિક વિભાગના સંયુક્ત કમે દર વર્ષની જેમ આ વર્ષે...

વાંસદાની ઉનાઈ APMC માર્કેટમાં ખેડૂતોને ભીંડાનો ઓછો ભાવ મળતા ખેડૂતો વિફર્યા.. કર્યો હંગામો.. જુઓ...

0
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઉનાઈ ખાતેના માર્કટયાર્ડમાં ભીંડા ભાવ મુદ્દે વેપારીઓ અને ખેડૂતો વચ્ચે હોબાળો મચતા ખેડૂતોએ માર્કેટમાં હોબાળો મચાવ્યો હતો.એપીએમસી માર્કેટમાં ઉનાઈ સહિત...