ચીખલી પોલીસે ગણદેવીમાં ભૌતિક પટેલની હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને દમણથી ઝડપાયો…
ચીખલી: નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ભૌતિક પટેલની હત્યાકાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો, જેને ચીખલી પોલીસે બાતમીના આધારે દમણથી ઝડપી...
ચીખલીના યુવાને ડ્યૂક બાઈક પરથી સંતુલન ગુમાવતા વાંસદાના ખાનપુર વળાંક પાસે થયો અકસ્માત.. જુઓ...
વાંસદા: સોમવારના રોજ નેશનલ હાઈવે 56 ના વાંસદાના ખાનપુર ગામમાં વળાંક પાસે રાત્રી દરમિયાન ઓવર સ્પીડમાં બાઈક હંકારી જતા યુવાનનું બાઈકના સ્ટેરીંગ પરથી સંતુલન...
ગ્રામસભાનો ઠરાવ: હવે ચીખલીના આ.. ગામની પ્રા. શાળાના બાળકોને ભણાવશે ભારતનું બંધારણ..
ચીખલી: 6 ફેબ્રુ. 2024 ના રોજ વિશ્વ રત્ન ડો.બાબા સાહેબ આંબેડકરે દ્વારા લખવામાં આવેલું ભારતનું બંધારણ જે ચીખલી તાલુકાના ઘેજ 30 જાન્યુ. 2024 રોજ...
ખેરગામ-ચીખલી તાલુકામાં આદિમજૂથના લોકોના આવાસને લઈને કોંગ્રેસ સમિતિ દ્વારા અપાયું આવેદનપત્ર..
ખેરગામ: ગતરોજ ખેરગામ- ચીખલી તાલુકામાં આદિમ જૂથ સમાજના આવાસના મળવાપાત્ર લાભથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને પણ આવાસનો લાભ આપવાની માગ આદિમજૂથ સમાજ સાથે ટીડીઓ...
વાંસદાના શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે બારતાડ અને ખાટાઆંબા જિલ્લા પંચાયત સીટની “ગાંવ ચલો અભિયાન”...
વાંસદા: શ્રદ્ધા મંદિર કાવડેજ ખાતે 'ગાંવ ચલો અભિયાન' અંતર્ગત એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાબેન...
વાંસદામાં ‘તને અરજી કરવાનો બહુ શોક છે’ એમ કહી માજી સરપંચને માર મારી કર્યા...
વાંસદા: બે દિવસ પહેલાં વાંસદાના વાંસિયા તળાવના વર્તમાન સમયના મહિલા સરપંચના પતિ અને માજી સરપંચ વચ્ચે ઢીક્કામુક્કી થયાની ઘટના બનવા પામી હતી જેની પોલીસ...
શ્રી ગ્રામસેવા મંડળ વાંસદા સંચાલિત શ્રી સાંદિપની આશ્રમશાળા ઉપસળના “44” માં સ્થાપના દિનની ઉજવણી..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોમાં સંસ્કારનું સિંચન કરતી કેળવણીનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે ગ્રામસેવા મંડળ વાંસદા તેમના દ્વારા સંચાલિત સાંદિપની આશ્રમશાળા ઉપસળમાં...
વાંસદામાં ડૉ. કે.સી.પટેલના હસ્તે 744.25 વિકાસના કામોના કરાયા ખાતમુહૂર્ત…
વાંસદા: આજરોજ નવસારીના વાંસદા તાલુકામાં વિવિધ યોજનાઓ અંતર્ગત 744. 25 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત વલસાડ ડાંગ વાંસદાના સાંસદ ડો.કે.સી.પટેલના હસ્તે કરવામાં આવ્યા હોવાનું જાણવાનું...
રાહુલ ગાંધીની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ વાંસદાના ઉનાઈમાંથી થશે પસાર.. શું કહ્યું અનંત પટેલે..
વાંસદા: વર્તમાન સમયમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારમાં છે પણ જ્યારે ગુજરાતમાં પ્રવેશ છે ત્યારે ખાસ કરીને નવસારીમાં વાંસદા-ચીખલીના મત વિસ્તારમાં એટલે...
વાંસદામાં જન મન કાર્યક્રમમાં આવાસો આપવાની વાત પોકળ.. આદિમજૂથના લોકો અનંત પટેલ સાથે ઉતર્યા...
વાંસદા: વાંસદા તાલુકામાં જન મન કાર્યક્રમમાં આવાસો આપવાની વાત પોકળી સાબિત થઈ, આદિમજૂથના લોકોને માત્ર 23 આવાસ આપવામાં આવ્યા છે જેને લઈને વાંસદા તાલુકાના...
















