ચીખલી હાઇવે પર ચાર કાર અને એક ટેમ્પો સહિત પાંચ વાહનોનો અકસ્માત…

0
ચીખલી: રવિવારની બપોરના સાડા ત્રણેક વાગ્યાના સમયે એક ફોર્ચ્યુનર કાર નં-જીજે-11-બીકે (પૂરો નંબર નબુદ નથી) ના ચાલકે નેશનલ હાઇવે 48 ઉપર વલસાડ થી સુરત...

નવસારીના ગણદેવીમાં સાડા ત્રણ કરોડ રૂપિયા વપરાયા છતાં વડા તળાવ અવિકસીત…

0
નવસારી: ગણદેવી નગરપાલિકા અને લાયન્સ કલબ દ્વારા ત્રણ કરોડથી વધુ રૂપિયાનાં ખર્ચે નગરજનોને સારી સુવિધા ઉપલબ્ધ થાય તેવાં હેતુ માટે કરવામાં આવ્યું પરંતુ ત્રણ...

મરોલીમાં કામ કરતી વેળાએ ચક્કર આવ્યા બાદ મહિલાને બાઈક પર લઈ જતા માથાના ભાગે...

0
નવસારી: મરોલીમાં શેરડીના કામ કરતી મહિલાને અચાનક ચક્કર આવતા તેને બાઈક પર લઈને જતા રસ્તે પડી ગઈ. સારવાર માટે લઈ જતા હોસ્પિટલમાં ફરજ પર...

વાંસદાના નિરપણ, માનકુનિયા નાની વઘઇ, બેડમાળ, વાંદરવેલા, પીપલખેડ જેવા ગામડાઓમાં કરાયું આંગણવાડીનું લોકાર્પણ..

0
વાંસદા: શિક્ષણક્ષેત્રમાં પા પા પગલી કરવાની શરૂવાત કરતાં વાંસદા તાલુકાનાં બાળકોમાં માટે ગતરોજ 15 જેટલી આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેને લઈને બાળકોમાં અને...

નવસારીમાં 100થી વધુ લોકો બીમાર, 80 બાળકોની હાલત બગડી, કેટરિંગના સેમ્પલ લેવાયા…

0
નવસારી: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મટવાડ અને સામાપોર ગામમાં હનુમાન જયંતી નિમિત્તે યોજાયેલા મહાપ્રસાદમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. મહાપ્રસાદ લીધા બાદ...

નવસારીના વિરાંજલીથી અગ્રવાલ કોલેજ રોડના અનેક વૃક્ષો નાશ પામ્યા…

0
નવસારી: નવસારીના અગ્રવાલ કોલેજ રોડના ડિવાઈડર ઉપર વાવેતર કરાયેલ ઘણા વૃક્ષો યોગ્ય માવજત વિના સુકાઈ ગયા યા નાશ પામ્યા છે. નવસારી શહેરમાં આવેલ અનેક...

વાંસદા ભિનાર સર્કલ પર સ્વિફ્ટ કાર અને યુનિકોર્ન બાઇક વચ્ચે ગંભીર અકસ્માત.. સ્વિફ્ટ ચાલક...

0
વાંસદા: સવારના 7:45 વાગ્યાના આજુ બાજુ વાંસદના ભિનાર સર્કલ પાસે સ્વિફ્ટ કાર અને યુનિકોર્ન બાઇક વચ્ચે સામ સામે જોરદાર અકસ્માતની ઘટના બનવા પામી છે...

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ખેરગામ,વાંસદા,ચીખલી તાલુકાની જર્જરિત આંગણવાડીઓ બાબતે વહેલી તકે કાર્યવાહી કરવા માટે...

0
"એક બાજુ ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત" નું સૂત્ર ચારેબાજુ ગુંજી રહ્યું છે પણ ઉદાસીન તંત્રના ભોગે ખેરગામ તાલુકાની 21,ચીખલી તાલુકાની 80,વાંસદા તાલુકાની...

મહુવામાં મિત્રના લગ્નમાં જતી વેળા નોગામા ગામે બાઇક સ્લીપ થઇ વૃક્ષ સાથે અથડાતા19 વર્ષીય...

0
ચીખલી: ચીખલી મહુવાના વહેવલમાં મિત્રના લગ્નમાં જતી વેળા નોગામા ગામે બાઇક સ્લીપ થઇ વૃક્ષ સાથે અથડાતા ગણદેવીના સોનવાડીના 19 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું હતું....

વાંસદા સરકારી આયુર્વેદ દવાખાનામાં જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ઔષધિય વાટિકાનુ લોકાર્પણ કરવામાં આવ્યું..

0
વાંસદા: વાંસદા સરકારી આયુર્વેદ દવાખાનામાં જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને ઔષધિય વાટિકાનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય, નિયામક...