ગુજરાતી સાહિત્યમાં ‘હાઇકુ’ને પ્રચલિત ચીખલીના જાણીતા કવિ સ્નેહરશ્મિએ કર્યા…

0
ચીખલી: 17 એપ્રિલના દિવસને 'આંતરરાષ્ટ્રીય હાઇકુ' દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાઇકુ એ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો કાવ્ય...

નવસારી ગણદેવીના એંધલ પશુ દવાખાનાથી હાઇવેને જોડતો માર્ગ અત્યંત બિસ્માર…

0
નવસારી: ગણદેવી તાલુકાના એંધલ ગામના પશુ દવાખાનાથી ને.હા.નં. 48ને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા અને વાહન ચલાવવાનું પણ મુશ્કેલ બનતા લોકોમાં આક્રોશ ફેલાયેલો જોવા...

વાંસદા શહેરના દશેરા પાર્ટી વિસ્તારમાં ઘરના જાળિયા તોડી 2 લાખના 3 મોબાઈલની ચોરી, CCTV...

0
નવસારી: નવસારી જિલ્લાના વાંસદા શહેરમાં ધોળે દિવસે ચોરીની ઘટના સામે આવી છે. દશેરા પાર્ટી વિસ્તારમાં રહેતા કૈઝાદ પીઠાવાલાના ઘરને ચોરોએ નિશાન બનાવ્યું હતું. બપોરના...

કાવેરી સુગર મિલની હરાજી રોકવા કોંગ્રેસનું આવેદન 110 કરોડની મીલ માટે NCDC દ્વારા 25...

0
ચીખલી: ચીખલી તાલુકાના સાદડવેલ ગામે સ્થિત કાવેરી સુગર મિલની આગામી 25 એપ્રિલ થનારી હરાજી રોકવા માટે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સભાસદોએ પ્રાંત અધિકારીને...

નવસારીના લાયબ્રેરીથી ડેપો રોડના દબાણ દૂર કરાયા…

0
નવસારી: નવસારીના લાયબ્રેરીથી ડેપો સુધીના રોડને લાગુ દબાણ દૂર કરવા મહાપાલિકાએ ફરજ પાડી હતી. નવસારીમાં હાલ અનેક રોડને લાગુ દબાણો મનપાએ દૂર કરાવ્યા હતા,...

નવસારીના ચોખડમાં ગભરામણ બાદ 24 વર્ષીય યુવકનું મોત…

0
નવસારી: જલાલપોરના ચોખડ ગામે ઇંટના ભથ્થામાં કામ કરતા યુવાનને અચાનક ચક્કર આવી જતા શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર માટે લઈ જતા હોસ્પિટલના તબીબે મૃત...

વાંસદાના 94 ગામોમાં ‘નળ સે જળ’યોજના 80 % ફેઇલ હોવાની બૂમ..

0
વાંસદા: નળ સે જળની કરોડો રૂપિયાની યોજનાને લઈને વાત કરીએ તો વાંસદાના પૂર્વપટ્ટીના ગામોમાં સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડોની યોજના થકી ટાંકીઓ બનાવી...

વાંસદાના ઉમરકુઈ ગામના કુંભીયા પંથકનું બસ સ્ટેન્ડ જર્જરીત બનતા લોકો માટે જોખમી…

0
વાંસદા: વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામના કુંભીયા પંથકમાં વર્ષો અગાઉ બસ સ્ટેન્ડ બનાવ્યું હતું. આ બસ સ્ટેન્ડ જર્જરિત બનતા મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યાં છે....

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિવિધ સ્થળોએ ડો.બાબાસાહેબ આંબેડકરની 135 મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવણી..

0
ચીખલી: 9 ભાષાના જાણકાર અને 32 ડિગ્રીધારક અને અમેરિકાની કોલંબીયા અને જાપાનની કોયાસાન વિશ્વવિદ્યાલયમાં જેમની પ્રતિમા સ્થાપિત છે એવા વિશ્વ વંદનીય મહાન વિભૂતિ ડો.બાબાસાહેબ...

નવસારીના વિજલપોરના 10 વર્ષીય ગરીબ બાળકનું એપેન્ડિક્સનું નિ:શુલ્ક ઓપરેશન કરાવી જીવ બચાવ્યો..

0
નવસારી: નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા 10 વર્ષીય બાળકને એપેન્ડિક્સની ગંભીર બીમારી થઈ હતી. બાળકના પિતા અકસ્માતમાં બંને પગ ગુમાવી ચૂક્યા છે અને માંડ બે...