રેડક્રોસ દ્વારા નવસારીમાં ઉમદા યોગદાન બદલ શ્રી તુષારકાંત દેસાઈનું રાષ્ટ્રપતિ ભવનમાં થશે સન્માનિત..

0
નવસારી: ચાર દાયકાથી પણ વધુ રેડક્રોસની સેવા દ્વારા શ્રી તુષારકાંત દેસાઈએ સ્વયંસેવકથી માંડી ટ્રેઝરર, માનદ મંત્રી, વાઈસ ચેરમેન અને હાલ ચેરમેન તરીકે ખૂબ જ...

નવસારીમાં ITI વિદ્યાર્થીની આત્મહત્યા: આલીપોરના 17 વર્ષીય સગીરે ખાપરિયા આંબાવાડીમાં ખાધો ગળેફાંસો..

0
નવસારી: આજરોજ નવસારી જિલ્લામાં આવેલ ITI માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીની આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. વિદ્યાર્થીની લાશ આલીપોર ગામમાં ખાપરિયા આંબાવાડીમાં 17...

જન્મદિવસ પર લોકો માટે પીવાના પાણીની પરબ મૂકી માનવતા મહેકાવતા ખેરગામના મહિલા તબિબ ડો....

0
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાનાં સેવાભાવી ડો.દિવ્યાંગીના જન્મદિવસ નિમિત્તે તેમની ”પટ બહાર મુખ્ય માર્ગ પર પાણીની પરબ મુકી માનવતા મહેકાવી હતી. ભર ઉનાળામાં તરસ્યા રાહદારીઓને...

કરોડોનો ખર્ચે બનાવેલો રેલવે ઓવરબ્રિજનો માત્ર 10 ટકા વાહનચાલકો કરે છે ઉપયોગ…

0
નવસારી: નવસારીમાં રેલવે ઓવરબ્રિજ ઉપર માત્ર 10 ટકા વાહનચાલકો ઉપયોગ કરે છે. જ્યારે પ્રકાશ ટોકિઝ અંડરબ્રિજનો 90 ટકા લોકો ઉપયોગ કરતા હોય ટ્રાફિકજામની સમસ્યા...

નવસારી લુન્સીકૂઈ વિસ્તારમાં પીવાના પાણીની લાઇન તૂટી…

0
નવસારી: નવસારી શહેરમાં લુન્સીકૂઈ વિસ્તારમાં આવેલ મુખ્ય પાણીની લાઇન અચાનક તૂટી જતા શહેરના અડધા વિસ્તારમાં પાણીનું વિતરણ મોડી સાંજ સુધી કરવામાં આવ્યું ન હતું....

સારવણી હાઈસ્કૂલના વિદ્યાર્થીની ઝળહળતી સિદ્ધિ, 800 મીટર દોડમાં રાજ્યમાં પ્રથમ…

0
ચીખલી: બાળકોમાં રહેલ વિવિધ ખેલકૂદની શક્તિઓને ઉજાગર કરતી સ્પર્ધા એટલે ખેલ મહાકુંભ, લાયન્સ જૂહુ શ્રી વી. કે. પટેલ વિદ્યાલય સારવણી બાળકોના સર્વાંગી વિકાસ કરતી...

નવસારીમાં રાહદારીઓ પર હુમલો કરતા તોફાની વાનરનું વન વિભાગે રેસ્ક્યૂ કરી જંગલમાં છોડયો..

0
નવસારી: નવસારીના ખાપરવાડા ગામના ભંડાર ફળિયામાં એક ઉપદ્રવી વાનરને વન વિભાગે સફળતાપૂર્વક પકડી લીધો છે. આ વાનર સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓ પર હુમલો કરતો...

નવસારીના સાદકપોર ગામમાં દીપડો પાંજરે પુરાયો..ખેતરમાંથી 5 વર્ષનો દીપડો પકડાયો..

0
નવસારી:નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં વારંવાર દીપડાના દર્શન થતા હતા. સ્થાનિક રહીશોએ વન વિભાગને પાંજરું મૂકવાની રજૂઆત કરી હતી. અલ્પેશભાઈ પટેલના ખેતરમાં મૂકવામાં...

નવસારી પ્રજાપતિ આશ્રમ પાસે વરસાદી ગટરના કામોમાં ભંગાણ…

0
નવસારી: નવસારી મહાનગરપાલિકા પ્રજાપતિ આશ્રમથી અંબિકા ચોક સુધી ચાલી રહેલા વરસાદી ગટરના કામોમાં ભંગાણની ઘટના સામે આવી રહી છે. નવસારી શહેરમાં હાલમાં વિકાસના કામો...

વલસાડના ગુંદલાવ ગામમાં ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે નિલમસ્મૃતિ ફ્રી મેડિકલ કેમ્પનું થયું આયોજન..

0
વલસાડ: બે દિવસ પહેલા વલસાડ તાલુકાના ગુંદલાવ ગામમાં નવનીતc(નિલમ) કાંતિલાલ પટેલની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે નિલમસ્મૃતિ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના...