નવસારીના મછાડ ગામના સ્કૂલ ફળિયા નજીક મરઘા ફાર્મ પાસે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો...

0
નવસારી:નવસારીના જલાલપોર તાલુકાના મછાડ ગામમાં વહેલી સવારે એક દીપડો વન વિભાગના પાંજરામાં પકડાયો છે. સ્કૂલ ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આવન-જાવન અંગે ગ્રામજનોએ...

વાંસદાના સતીમાળ,અંકલાછ, લાકડબારી ગામમા સામાજિક આગેવાન બિપીન માહલાની ધરતીપુત્રોને બિયારણની ભેટ..

0
વાંસદા: ચોમાસુ બરાબર જામ્યું છે અને આદિવાસી ખેડૂતો ડાંગરના બિયારણની વાવણી કરી રોપણી કરવાની તૈયારીમાં લાગી ગયા છે ત્યારે બીપીન માહલા દ્વારા વાંસદા તાલુકાના...

જલાલપોરના વેસ્મા ગામના આદિવાસી પરીવારનો એકનો એક દીકરો દરિયામાં ગરકાવ થતા સમગ્ર પંથકમાં ગમગીનીનો...

0
નવસારી: જલાલપોરના વેસ્મા ગામે રહેતા યુવાન તેના ચાર મિત્રો સાથે સોમવારે બપોરે ગયો હતો. ન્હાવાનું મન થતા યુવાન પાણીમાં ઉતર્યો પણ મધ દરિયે જતાં...

ચીખલી તાલુકામાં..ભૂલથી તમારા ખાતામાં 90500 જમા થઈ ગયા એમ કહી 90500 છેતરપીંડી થયાની કિસ્સો...

0
ચીખલી: ડીઝીટલ યુગમાં લોકોના રૂપિયા સુરક્ષિત રહ્યા નથી જેની ઉદાહરણ ચીખલી તાલુકાના ઘેજ દુકાન ફળિયામાંથી સામે આવ્યું છે જ્યાં કિશોરભાઈ પટેલ નામના વ્યક્તિ પર...

વાંસદા પોલીસ જાહેરમાં દારૂ પીનારને પકડે છે પણ ખુલ્લેઆમ દારૂ વેચનાર બુટલેગરોને કેમ નહીં.....

0
વાંસદા: ચુંટણીઓ પતી પણ વિવાદ પત્યો નથી વાંસદાના કુરેલીયા ગામની ખાલી પડેલી બેઠક પર ચુંટણી યોજાઇ અને ચુંટણીમાં જીતેલા ઉમેદવાર રેલીમાં  ડીજે ના તાલે...

ખેરગામમાં દુકાનમાં ખાતરનું વિતરણ શરૂ થતાં ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે દુકાને પડાપડી…

0
નવસારી: ખેરગામમાં એક દુકાન ઉપર યુરીયા ખાતરનું વિતરણ શરૂ થતા ખેડૂતોએ આજે સવારથી ખાતર મેળવવા દુકાન ઉપર દોટ લગાવી હતી પરંતુ ખેડૂતોનો ધસારો જોઈને...

ચીખલી તાલુકાના આમધરા ગામમાં 10 કરોડના ખર્ચે નવનિર્મિત મેજર બ્રિજનું લોકાર્પણ..

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના આમધરા ગામ ખાતે લોકસભાના દંડક અને વલસાડ ડાંગ લોકસભાના સાંસદશ્રી ધવલ પટેલની ઉપસ્થિતિમાં નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ખરેરા નદી પરના...

સાંસદ ધવલ પટેલે વાટી ગામના લીધી મુલાકાત.. ગ્રામજનો સાથે શ્રીફળ વધેરી બ્રિજ પ્રોજેક્ટ શરૂ...

0
વાંસદા: વાટી ગામ ખાતે નવા બ્રિજ પ્રોજેક્ટની આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મંજૂરી આપતા વાટી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો...

ચીખલીમાં 4 દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ મળ્યો..પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા..

0
નવસારી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મીણકચ્છ ગામમાં એક આધેડનો મૃતદેહ મળવાની ઘટના સામે આવી છે. વિજય પટેલ નામના આધેડ 4 દિવસ અગાઉ ખાડીમાં ગરકાવ...

ખેરગામના નારણપુર ગામે ખાતે સસ્તા અનાજની દુકાનમાંથી લીધેલા ઘઉમાં યુરિયા ખાતર મિક્સ હોવાનો આક્ષેપ..

0
ખેરગામ: ખેરગામ તાલુકાના નારાણપુર ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી લાભાર્થીએ ઘઉં અને ચોખા લીધા બાદ તેને સાતેક દિવસ પછી ઉપયોગમાં લેવા સાફ કરવા જતા...