વાંસદા તાલુકામાં ભાજપમાં પડયું ગાબડું ! જાણો કોને માનવામાં આવી રહ્યા છે જવાબદાર !

0
નવસારી : વાંસદા તાલુકાના ભાજપના અનુસુચિત જનજાતિ મોર્ચાના ૧૦૦ જેટલા કારોબારી સભ્યોએ રાજીનામાંનો પત્ર નવસારી જીલ્લાના અનુસુચિત જનજાતિ પ્રમુખ ડૉ પંકજ કુમાર પી પટેલને આપવામાં...

વાંસદામાં આચારસંહિતા લાગુ થવાની સાથે જ રાજકીય નેતોઓના ઉતર્યા બેનરો !

0
વાંસદા : નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આજે ચુંટણી આયોગે લગાવેલી આચારસંહિતાના નિયમો મુજબ સવારથી જ વાંસદા તાલુકામાં લગાવાયેલા રાજકીય નેતાઓના બેનરો ઉતારવાનું કાર્ય શરુ...

વાંસદા મનપુર ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ભાજપની યોજાઈ ચુંટણી બેઠક

0
થોડાજ સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાનમાં લઈને ભાજપ પક્ષના અગ્રણીય નેતાઓ દ્વારા ગઈ કાલે વાંસદા જીલ્લા પંચાયત સીટની બેઠક મનપુર હેલીપેડના મેદાનમાં બેઠક...

નવસારીના સોલધરા ઇકો પોઇન્ટમાં આવેલા તળાવમાં બોટ પલટી જતા 5 લોકોનાં મોત

0
નવસારીના ચીખલી તાલુકાના પ્રવાસનધામ સોલધરાના ઇકો પોઇન્ટમાં રવિવારે સાંજે કૃત્રિમ તળાવમાં બોટિંગ કરતા સમયે એક બોટ પલટી ગઇ હતી. બોટમાં 23 જેટલા લોકો બેઠા હતા....

વાંસદાના કોરોના વોરીયર્સએ એરીયર્સ અને પગાર મુદ્દે ધર્યા ધરણા !

0
નવસારી જીલ્લાના કરાર આધારિત કર્મીઓ ઓના પડતર મુદ્દે ગઈ કાલે વાંસદા તાલુકા વિશ્રામ ગૃહમાં ધરણા પર બેઠા હતા જેમાં વાંસદા સાથે બીજા બે તાલુકાના...

નવસારીના કયા તાલુકામાં સબસીડીવાળા ખાતરને વેચવાનું સામે આવ્યું કૌભાંડ ! જાણો

0
વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો રોજના નવા-નવા કૌભાંડો સામે આવી રહ્યા છે ત્યારે નવસારી જિલ્લામાં ચીખલી બાદ હવે વાંસદા તાલુકામાં ખેડૂતોના નામે સબસીડીવાળું...