નવસારીમાં વિરાવળ પુર્ણા નદીને કિનારે બે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા..
નવસારી: નવસારીમાં ભક્તિભાવથી વિધ્નહર્તાનું સ્થાપન કરાયા બાદ આજે માનતાના ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે. લોકોની ભક્તિ અને પર્યાવરણની જાળવણીને ધ્યાને રાખીને દર વર્ષની જેમ કૃત્રિમ...
બીલીમોરા સોમનાથ મંદિર મેળામાં રાઈડ અકસ્માત: ઓપરેટરનું સારવાર દરમિયાન 10 દિવસ બાદ મોત, ત્રણ...
બીલીમોરા: બીલીમોરા સ્થિત સોમનાથ મહાદેવ મંદિર મેળામાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. મેળામાં લાગવવામાં આવેલી ટાવર રાઈડના ઓપરેટર ઋષિકેશ વાઘમારેનું સારવાર દરમિયાન મોત...
નવસારીના મુનસાડ ગામમાં મહિલાની હત્યાની ઘટના સામે આવી છે..ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી..
નવસારી: નવસારીના મુનસાડ ગામમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપી રાજુ હળપતિએ તેની લિવ-ઈન પાર્ટનર સંગીતા હળપતિની ચપ્પુથી હત્યા કરી...
નવસારીમાં ગણેશ મૂર્તિ લાવતી વખતે મોટી દુર્ઘટના: હાઈટેન્શન વાયર સાથે લોખંડનો પાઈપ અડતાં 2...
નવસારી: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગઈકાલે મોડી રાત્રે ગણપતિ મહોત્સવને પગલે મૂર્તિ લઈને આવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. ગણપતિની મૂર્તિ લઈ જતી...
વાંસદામાં વોટ્સઅપ ઇન્જોય ગ્રુપ બન્યું રાજકીય યુદ્ધનો અખાડો: બિન આદિવાસી જય કડીવાલા ગ્રુપના આદિવાસી...
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના દુબળ ગામના સરપંચ મહેન્દ્ર પટેલ સમાજ સેવાનું સતત કામ કરતાં રહ્યા છે ત્યારે વાંસદા તાલુકામાં બનાવાયેલા વોટ્સઅપ એન્જોય ગ્રુપમાં જોડાયેલા...
નવસારી રેલવે સ્ટેશન ફાટક બંધ કરાતા લોકોને ઓવરબ્રિજ પરથી મોટો ચકરાવો કાપવો પડયો..
નવસારી: નવસારી રેલવે સ્ટેશન ફાટક બંધ કરાતા લોકોને ઓવરબ્રિજ પરથી મોટો ચકરાવો કાપવો પડી રહ્યો હતો. જો કે બાદમાં એક તરફથી બીજી તરફ જવા...
ગણદેવીના ને.હા.નં. 48 પર ખારેલ ઓવરબ્રિજ નીચે પડેલ ખાડાઓને લઈને વાહનચાલકોમાં ભારે આક્રોશ ફેલાયેલો..
નવસારી: ગણદેવી તાલુકામાંથી પસાર થતા ને.હા.નં. 48 પર ખારેલ ઓવરબ્રિજ નીચે પડેલ ખાડાઓને લઈને વાહનચાલકોમાં ભારે આક્રોશ ફેલાયેલો જોવા મળે છે. આ ખાડાઓને લઈને...
નવસારીના સ્ક્વેર એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં ફસાતાં 5 વર્ષના બાળકનું મોત.. જાણો સમગ્ર ઘટના
નવસારી: નવસારીના નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં માતા ફ્લેટના દરવાજામાં લોક લગાવી રહી હતી. એ દરમિયાન માતા આવે એ પહેલાં જ નીરવ એપાર્ટમેન્ટની લિફ્ટ વર્ષો અગાઉ વપરાતી...
નવસારીના આસણા ગામમાં મીંઢોળા નદીના વધેલા પાણીમાં ફસાયેલા ત્રણ મજૂરોને બચાવાયા
નવસારી: નવસારી જિલ્લાના આસણા ગામમાં મીંઢોળા નદીમાં બનેલી આ ઘટનામાં ત્રણ મજૂરો ગુડ્ડુ હળપતિ, ગુલાબીબેન, સુમિત્રાબેન પાણીમાં ફસાઈ ગયા હતા. ગઈકાલે સાંજના સમયે ત્રણેય...
ખેરગામમા બાળકો માટે અલોહા અબાક્સ દ્વારા ગણિત શીખવાનું સરળ બનાવવા માટે ક્લાસનો પ્રારંભ..
ખેરગામ: ધરમપુરના વતની હિમાનીબેન હિમાંશુભાઈ પટેલ દ્વારા શાળાના બાળકો માટે પ્રમાણમાં અઘરા ગણાતા ગણિત વિષયને સરળ બનાવવા માટે વૈદિક મેથ્સની જેમ 14 દેશોમાં ફેલાયેલા...
















