ખેરગામના આદિવાસી યુવાનોએ અંધશ્રદ્ધા નિવારણ માટે કાળીચૌદસની રાત્રે સ્મશાનમાં ખીચડી કઢીનું કર્યું ભોજન..
ખેરગામ: દિવાળીના દિવસે એટલે કે કાળી ચૌદસની રાત્રે આદિવાસી સમાજના ઘર કરી ગયેલી વર્ષો જૂની અંધશ્રદ્ધા નિવારણ માટે ખેરગામ તાલુકા આગેવાનો દ્વારા સ્મશાનમાં ખીચડી...
CID ક્રાઇમના નામનો ખોટો ઉપયોગ કરનાર મહિલાને ક્લિનચિટ આપતાં ખેરગામ પોલિસને અગ્રણી તબિબે કાનૂની...
ખેરગામ: ખેરગામના તબિબ દંપત્તિની રેસ્ટોરન્ટમાં કાજૂની ડિલિવરી માટે એડવાન્સમાં રૂપિયા લઇ લીધા પછી કાજુનો માલ ડિલિવરી નહીં કરતા તબિબ દ્વારા પોતાના વારંવાર રૂપિયા માંગવા...
નરેશ પટેલને મળી મંત્રી મંડળમાં જગ્યા: ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ફરીવાર કેબિનેટ મંત્રી બન્યા.
નવસારી: ગુજરાત સરકારના ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી પદની આગેવાની હેઠળ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં ફરી એકવાર ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને કેબિનેટ મંત્રી...
ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં એમ્બ્યુલન્સની ભેટ: સરપંચશ્રીના અથાગ પ્રયત્નોથી લોકોના સ્વસ્થ્યને મળી મજબૂતી..
ચીખલી: માંડવખડક ગામના સરપંચ શ્રી વલ્લભભાઈ ચૌધરીના અથાગ પ્રયત્નો અને સ્થાનિક વહીવટી વ્યવસ્થાના સહયોગથી ગામના લોકોના સ્વસ્થ આરોગ્યને લઈને એક માંડવખડક ગ્રામ પંચાયતને અત્યાધુનિક...
ખેરગામનું નામ રાજયમાં રોશન કરનાર પ્રેઝી આહીરનું યુથલીડર ડો. નિરવ પટેલ દ્વારા કરાયું સન્માન..
ખેરગામ: આદિવાસી સમાજના યુથલીડર નિરવ પટેલ દ્વારા પોતાની છાંયડો હોસ્પિટલમાં 4*400 મિટર રીલે દોડમાં રાજ્યમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી ખેરગામ તાલુકાનું નામ રાજયમાં રોશન...
ગુજરાતના નવા મંત્રીમંડળમાં નરેશ પટેલને મળ્યું મંત્રીપદ: ભાજપ પ્રત્યે વફાદારી અને કામગીરીને ધ્યાને રાખી...
ગાંધીનગર: ગુજરાતમાં આજે મોટું રાજકીય ઘટના બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં કુલ 26 સભ્યોનું...
સીણધઈ વાવાઝોડા અસરગ્રસ્તોના ભંડોળમાં છેતરપિંડીમાં જવાબદારો સામે કાર્યવાહીની માંગ સાથે ભાજપનું રેલી પ્રદર્શન, બાદમાં...
વાંસદા: ગતરોજ વાવાઝોડા અસરગ્રસ્તો માટે એકત્ર કરાયેલા ભંડોળમાં કથિત છેતરપિંડીના મામલામાં વાંસદાના ભાજપના કાર્યકરો અને આગેવાનો દ્વારા જન આક્રોશ રેલી યોજી વાંસદા તાલુકા વિકાસ...
જલાલપોર તાલુકાના ભીખાભૂતબાપાના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરનારા બે યુવાનોને ગ્રામજનોએ રંગેહાથ પકડી પોલીસને સોંપ્યા..
નવસારી: જલાલપોર તાલુકાના મટવાડ ગામમાં આવેલા ભીખાભૂતબાપાના મંદિરમાં ચોરીનો પ્રયાસ કરનારા બે યુવાનોને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડયા હતા. આ ઘટના 13 ઓક્ટોબરના રોજ સાંજે...
વાંસદાના ભીલદેવના ઈતિહાસ અને દેવ સ્થાનકની સાર સંભાળ માટે કોકણા, કોકણી, કુનબી (ડાંગ) સમાજ...
વાંસદા: આદિવાસી કોકણા, કોકણી, કુનબી (ડાંગ) સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ગતરોજ આદિવાસી સમાજના સંગઠનના હોદ્દેદારો કુળ પરિવારના પ્રમુખમંત્રીઓની રાષ્ટ્રીય સંગઠનમાં તાલુકા જિલ્લા કેન્દ્ર સાથે...
વાંસદામાં આદિવાસી કોકણી, કોકણા, કુકણા, કુનબી (ડાંગ) સમાજ દ્વારા યોજાઈ ચિંતન શિબિર..
વાંસદા: આદિવાસી કોકણા, કોકણી, કુનબી(ડાંગ) સમાજ ગુજરાત રાજ્ય દ્વારા ગતરોજ વાંસદામાં ગુજરાતના સમાજના સંગઠનના હોદ્દેદારો કુળ પરિવારના પ્રમુખમંત્રીઓની રાષ્ટ્રીય સંગઠનમાં તાલુકા જિલ્લા કેન્દ્ર સાથે (NGO)...
















