વાંસદાના ગોધાબારીમાં સાકાર વાંચન કુટીરનો યોજાયો લોકાર્પણ કાર્યક્રમ..

0
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના ગોધાબારી મુકામે સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ ના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર ગોધાબારીનો લોકાર્પણ કાર્યક્રમ તથા અંગદન દેહદાન ચક્ષુદાન...

વાંસદાના કેલિયા ડેમનો ઈતિહાસ, બાંધકામનો હેતુ, ડેમ સ્ટોરેજ, ટેકનીકલ વિગતો અને તેની ગામડાઓમાં અસર.....

0
વાંસદા: કેલિયા ડેમનો દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સિંચાઈ વિકાસ અને પૂર નિયંત્રણ માટેના રાજ્ય સરકારના પ્રયાસો સાથે જોડાયેલો છે. આ ડેમ ગુજરાત સરકારના નર્મદા,...

બામણવેલ થી ચીખલી-વલસાડ હાઈવે પર પથ્થર ભરી પાછળના ખુલ્લા ફાલકા રાખીને વાહનચાલકોના મોત બની...

0
ચીખલી: બામણવેલ ચીખલીથી વલસાડ તરફ જતા માર્ગ પર હાલમાં સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને દોડતી એક હાઈવા ગાડી વાહનચાલકો માટે યમદૂત સમાન બની રહી...

પ્રાકૃતિક ખેતીના પ્રણેતા ખેરગામના મહેશભાઈ પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન..

0
ખેરગામ: આજના રાસાયણિક ખાતરો અને કેન્સર જેવા રોગોના વધતા જતા જોખમ વચ્ચે પ્રાકૃતિક ખેતીને અપનાવીને પર્યાવરણ અને આરોગ્યની રક્ષા કરનારા ખેડૂતોને પ્રોત્સાહન આપવાનું કામ...

ખેરગામ આછવણીના લાલજી પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ખેરગામ પોલીસે ફરિયાદ કેમ નથી લેતી..? ગૃહમંત્રી અને...

0
ખેરગામ: આછવણીના લાલજી પટેલ નામક ઈસમ દ્વારા એક જ દુકાન બે વ્યક્તિને વેચી કરેલ ગુનાહિત છેતરપિંડી બાબતે ખેરગામ પોલિસ દ્વારા ફરિયાદ નહીં નોંધવામાં આવતા...

12 માર્ચ: દાંડી સત્યાગ્રહની ઐતિહાસિક શરૂઆત: અહિંસા અને સ્વાતંત્ર્યનું પ્રતીક

0
દાંડી: આજે 12 માર્ચનો દિવસ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં અમર રહ્યો છે. 1930માં આ જ દિવસે મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પ્રતિષ્ઠિત દાંડી...

નવસારીમાં પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઇ ફૂલેની 130 મી પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ..

0
નવસારી: બહુજન હિતાય સંઘ અને વિદ્યા સંજીવની મંડળના સંચાલક અને નવસારીના જાણીતા વકીલ પરેશ વાટવેચા અને વિપુલ મકવાણા દ્વારા પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઇ ફૂલેની...

ખેરગામ તાલુકા પંચાયતમાં ‘હલ્લાબોલ’: ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસનો કચેરીને ઘેરાવો ! જાણો શું કહ્યું શૈલેષ...

0
ખેરગામઃ ખેરગામ તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોએ ખેરગામ તાલુકા...

અધિકારીઓ ખેરગામ તાલુકામાં પોસ્ટિંગને સજા તરીકે જોતા વિકાસ રૂંધાયોનો કલેકટર અને CM ને ડો....

0
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકો બન્યાને 12 વર્ષના વ્હાણાં વીત્યા છે પરંતુ તંત્રના ઓરમાયાં વર્તનના લીધે તાલુકાની મોટાભાગની પરિસ્થિતિ યથાવત જ છે.તાલુકો બસસ્ટેન્ડ,પૂરતી ગટરયોજના,સર્કિટ હાઉસ,રમતગમત...

આજે 8 માર્ચ તમામ માતા, બહેનો, દીકરીઓ અને સમગ્ર નારી શક્તિને હાર્દિક શુભેચ્છાઓ !

0
નવસારી: આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાઈ રહ્યો છે. આ વર્ષની થીમ “Give To Gain” છે, જે મહિલાઓને સમર્થન આપવા, સહયોગ કરવા અને સાથે...