ચીખલી તાલુકામાં કેન્દ્રીય રાજય મંત્રી દર્શના જરદોષના કાફલાને નડયો અકસ્માત
ચીખલી: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાંથી તાજા સમાચાર આવી રહ્યા છે કેન્દ્રીય રાજય મંત્રી દર્શના જરદોષના કાફલાને અકસ્માત નડયો છે તેની સાથે પાયલોટિંગની ગાડી તેમજ...
વાંસદાના દુબળ ફળિયાના સરપંચ દ્વારા આદિમ જૂથના લોકોની પીવાના પાણીની સમસ્યા દુર કરતાં ખુશીનો...
વાંસદા: આજરોજ વાંસદા તાલુકાના દુબળ ફળીયા ગામમાં વાઘ દેવી ફળિયામાં આદિમ જુથમાં વર્ષોથી પાણીની ઉઠેલી માંગને લઈને તત્કાલીન સરપંચ મહેન્દ્રભાઈને જાણ કરવામાં આવી હતી...
ખેરગામમાં એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-2 દ્વારા ફેલાવાયો ભાઈચારાનો જબરદસ્ત સંદેશો
ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-2નું આયોજન સાજીદ શેખ તેમજ સજ્જુ શેખ દ્વારા કરાયું જેમાં ચાર ટીમ પૈકી દરેક ટીમમાં...
ઉકાઇ વર્તુળના અધિક્ષક ઈજનેર મહાકાલે ખેરગામ પેટા વિભાગની લીધી મુલાકાત
ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ઉકાઇ બંધ-ઉકાઈ સિંચાઇ વર્તુળના અધિક્ષક ઈજનેર શ્રી મહાકાલ સોમવારે સવારે ખેરગામ ડાબા કાંઠા પેટા વિભાગની મુલાકાતે અચાનક આવ્યા હતા,...
ખેરગામમાં પારુલ યુનિ.ના એરોનોટિકલ એન્જિનિયરિંગની ગોલ્ડ મેડાલિસ્ટ મીતીક્ષાનું કરાયું સન્માન
ખેરગામ: ખેરગામના રાધાબેન દલપતભાઈની દીકરી પારુલ જે વડોદરા રહે છે. તેમની દીકરી મિતિક્ષા દિનેશચંદ્ર ગજ્જર જેણે પારુલ યુનિવર્સિટીમાંથી એરોનોટિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા-ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી-માં સો...
ખેરગામમાં પુલવામાં શહીદ થયેલા 44 વીર જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ.. જુઓ વિડીયોમાં
ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકામાં આવેલ દશેરા ટેકરી, ખેરગામ ખાતે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 વીર જવાનોની તૃતીય પુણ્યતિથિ નિમિતે પેરામિલિટરી ફોર્સના નિવૃત જવાનો...
વાંસદાના લિમઝર ગામમાં જ્ઞાન સરિતા વાંચનાલયનો શુભારંભ: જુઓ વિડીયોમાં…
વાંસદા: આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓને વાંચન માટે એક શાંતિપ્રિય માહોલ મળી રહે એવા હેતુસર એક નવા અભિગમ સાથે વાંસદાના લિમઝર ગામમાં વન વિભાગની ઓફીસ...
વાંસદાના સરા ગામમાં યુવાનોના કેરિયર બેહતરી માટે કરાયું લાઇબ્રેરીનું ઉદ્ઘાટન
વાંસદા: ગતરોજ નવસારીના જિલ્લાના વાંસદા તાલુકાના સરા ગામમાં સ્થાનિક યુવાનોને પોતાનું કેરિયર બનાવવામાં સુવિધા મળી રહે એવા શુભ ઉદ્દેશ સાથે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...
ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની કરાઈ વરણી
ખેરગામ: નવસારીના ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની નિમણૂક માટે બહેજ પ્રાથમિક શાળા ખાતે ૭૦થી વધુ શિક્ષકોની સભા તા.૧૨-૦૨-૨૦૨૨ના રોજ ત્રિવાર્ષિક અધિવેશન નિમિત્તે મળી...
વાંસદાના દુબળ ફળિયા ગામમાં નવનિયુક્ત સરપંચે શરુ કર્યા ગ્રામ વિકાસ કાર્યો…
ગુજરાતના ગામડાઓમાં વિધિવત રીતે ચુંટાયેલા સરપંચે પોતાનો કાર્યભાળ સંભાળી લીધો છે ત્યારે આજરોજ વાંસદા તાલુકાના નવનિયુક્ત સરપંચ દ્વારા દુબળ ફળિયા ગામના પલાડ ફળિયામાં બ્લોક...
















