નવસારી રોડ પરના સોનવાડી બ્રિજનું ડામરના પેચવર્ક દ્વારા ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ થતા વાહનચાલકોએ...
નવસારી: નવસારી-ગણદેવી-બીલીમોરા રોડ અંબિકા નદી પર આવેલા સોનવાડી બ્રિજ પરના ખાડાઓને કારણે વાહનચાલકોને પડતી મુશ્કેલીનો અંત આવ્યો છે. લાંબા સમયથી બ્રિજ પર વારંવાર ખાડા...
વાંસદાના વન મહોત્સવમાં વૃક્ષારોપણ અને વૃક્ષરથનું પ્રસ્થાન કરાવી પર્યાવરણના જાળવણીનો સંદેશ આપતાં ધારાસભ્ય અનંત...
વાંસદા: ગતરોજ પર્યાવરણનું મહત્વ સમજાવી અને તેની જાળવણી મુદ્દે 76 મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ કાર્યક્રમ અધ્યક્ષ વાંસદા - ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં...
વાંસદા તાલુકાનું ગૌરવ વધારતાં વાઘાબારીની શ્રેયસ વિદ્યાલયના વિધાર્થીઓ.. ખો-ખોની રમતમાં જિલ્લા કક્ષાએ ઝળક્યા
વાંસદા: વાંસદા તાલુકાના વાઘાબારીની શ્રેયસ વિદ્યાલયના વિધાર્થીઓ ખો-ખોની રમતમાં જિલ્લા કક્ષાએ ઝળક્યા હતા. ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર...
ખેરગામ પોલિસ સામે હત્યાના પ્રયાસના સંગીન આક્ષેપો મૂકતા ડો. નિરવ ભુલાભાઈ પટેલ..
ખેરગામ: પાણીખડક ચોકડી પર વર્ષ ઓક્ટોબર 2023 દરમ્યાન ઘટેલી ચકચારી ઘટનામાં ખેરગામના યુવા આગેવાન તબીબ ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ પર આત્મહત્યાની દુષ્પ્રેરણાનો આરોપ લાગતા તેઓની...
ચીખલીના રાનકુવામાં આયુર્વેદ દિવસ તથા વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે ભવ્ય આયુષ મેગા કેમ્પનું આયોજન..
નવસારી: દસમા આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરુપે તથા માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગરની પ્રેરણાથી,જીલ્લા આયુર્વેદ અધિકારીશ્રી,...
નવસારી અને જલાલપોર તાલુકામાં પોણા બે ઇંચ જેટલો વરસાદ…
નવસારી: નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. બે દિવસના છૂટાછવાયા વરસાદી ઝાપટા બાદ આજે જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. નવસારી અને...
નવસારી શહેરના જર્જરીત રસ્તાઓને લઈ કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપ્યુ..
નવસારી: નવસારી શહેર કોંગ્રેસે જિલ્લા કલેક્ટર ક્ષીપ્રા આગ્રેને શહેરના જર્જરીત રસ્તાઓ અંગે આવેદન આપ્યું છે. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં નવસારી શહેર, વિજલપુર શહેર અને બાર...
નવસારીમાં ઘણા સમય બાદ પરમાર હોસ્પિટલ સર્કલના પાસેના ફૂવારાની સાફ સફાઇ કરાઇ..
નવસારી: નવસારીમાં જાહેર માર્ગ પર બનાવવામાં આવેલ સર્કલની જાળવણી ન કરાતા જર્જરીત તો બન્યા છે પણ તેની અંદર મૂકાયેલ ફૂવારા પણ કાર્યરત ન રહેતા...
ખેરગામમાં ભારે વાહનોની અવરજવર વધતા ચારરસ્તા-દશેરા ટેકરી પર ટ્રાફિકની સમસ્યા..
નવસારી: ખેરગામમાં છેલ્લા કેટલાક સમયથી મોટા અને ભારે વાહનોની અવરજવર વધતા ચારરસ્તા અને દશેરા ટેકરી વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ધરમપુર-વાંસદા રોડ પર...
ચીખલી તાલુકાના કણભઇ ગામે શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસમાં યુવકના મોત બાદ 1326 લોકોને ડોક્ષીસાયક્લિન ગોળી પીવડાવાઇ..
ચીખલી: ચીખલી તાલુકાના કણભઇ ગામના 23 વર્ષીય આશાસ્પદ યુવાનનું શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસીસમાં ગત સપ્તાહે મોત બાદ હરકતમાં આવેલ આરોગ્ય વિભાગ દ્વારા 4 ટીમ બનાવી જરૂરી...
















