મોરબીના મૃતકોને આમ આદમી પાર્ટી ૧૭૭ વાંસદા ચીખલી દ્વારા કેન્ડલ માર્ચ યોજી અપાઈ શ્રદ્ધાંજલિ
ચીખલી: મોરબી મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટ્યો અને નાના બાળકો સહિત ૧૯૦ થી પણ વધારે મૃત જાહેર થયા, જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર ગુજરાત...
ખેરગામના દશેરા ટેકરીમાં હાઇમસ્ટ ટાવરથી રોશની પાથરતાં સરપંચ ઝરણાબેન.. લોકોમાં ખુશીની લહેર
ખેરગામ: ગતરોજ તાલુકા પંચાયત ખેરગામ દ્વારા જિલ્લા પંચાયતના 15મા નાણાપંચની પાંચ લાખની હાઈ માસ્ટ તથા શેરી બત્તીના ત્રણ લાખ ગ્રાન્ટમાંથી 20 વીજ સ્થંભ ઉભા...
જાણો: ક્યાં મૃત હાલતમાં મળ્યો દીપડો: વન વિભાગે તપાસ આદરી..
ચીખલી: વર્તમાન સમયમાં દીપડાના કારણે લોકોમાં ભયના માહોલના કિસ્સાઓ સંભાળવા મળતા હતા ત્યારે આજે ચીખલીના કાંગવાઈ ગામના તૌફીક ભાઈ નામના વ્યક્તિના ખેતરમાંથી દીપડાનું મૃત...
નવા વર્ષના દિવસે ગણદેવીના તલોધ ગામમાં અંબિકા નદીમાં નાહવા પડેલા ત્રણમાંથી બે બાળકો ડૂબી...
ગણદેવી: એક દિવસ આગળ ગણદેવી તાલુકાના તલોધ ગામમાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા વર્ષના દિવસે નહાવા પડેલા ૩ બાળકોમાંથી બે બાળકો ડૂબી જવાની ઘટના...
ધરમપુરના ખાંડા ગામથી ચોરાયેલું પાણી પીવડાવવાનું મશીન વાંસદાના ભંગાર ગોડાઉનમાંથી મળ્યું.. જાણો સમગ્ર ઘટના.....
ધરમપુર: 23 ઓક્ટોબર એટલે દિવાળીના આગળ દિવસે ધરમપુર ગામના ખાંડા ગામથી ત્રણ પાણી પીવડાવવાના મશીન ચોરાયાની ઘટના બની હતું જેમાંથી ચંદુભાઈ ભાનજુ થોરાતનું એક...
નવું વર્ષ કોઈ પરિવાર માટે ખુશીઓ લઈને આવ્યું તો કોઈ પરીવાર માટે દુ: ખના...
ખેરગામ: નવું વર્ષ કોઈ પરિવાર માટે ખુશીઓ લઈને આવ્યું તો કોઈ પરીવાર માટે દુ: ખના આંસુ લઈને.. ખેરગામ આછવણી ગામમાં રહેતો પરીવાર દિવાળીના તહેવારમાં...
ખેરગામના યુવાનોની ટીમ દ્વારા કાળીચૌદસની રાત્રે અંધશ્રદ્ધા નાબુદી માટે સ્મશાનમા ખીચડી-શાકનો પ્રયોગ
ખેરગામ: વર્ષોથી અંધશ્રદ્ધાના આંચળ હેઠળ વિવિધ ગેરમાન્યતાઓને લીધે કાળીચૌદસની ઘનઘોર રાત્રીનું નામ સાંભળતા જ નબળા હૃદયના લોકોના મનમાં ભયનું લખલખું પસાર થઇ જતું હોય...
ખારેલ ઓવરબ્રિજ પર થયો જીવલેણ અકસ્માત: પતિનું ઘટના સ્થળ પર મોત, પત્ની સારવાર માટે...
નવસારી: ખારેલ ઓવરબ્રિજ પર નવસારીથી વલસાડ તરફ જતી લાઈનમાં એક બાઈક સવારનો અકસ્માત થયાની ઘટના સામે આવી છે આ બાઈક સવારની ઘટના સ્થળ પર...
ચીખલીના માંડવખડક ગામમાં દીપાવલીનો પ્રારંભ ધનતેરસે લક્ષ્મીજીનું પૂજનથી કરાયો
ચીખલી: ગતરોજ શનિવારે ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં ધનતેરસના પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. ગામના લોકોએ ભકિતભાવથી સોના-ચાંદીના દાગીનાનું પુજન કરી લક્ષ્મીજીની કૃપા અવિરત...
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું.. વલસાડ જિલ્લામાં ફરીથી ભાજપના વિજયનો ડંકો વાગશે..
વલસાડ: ગતરોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વલસાડ ખાતે આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને દ.ગુ.ના ભાજપ સંગઠન હોદ્દેદારો સાથેની બેઠક કરી વલસાડ...
















