વાંસદામાં ગાંધી મેદાન પાસે આવેલા ધર્મરાજ હેર આર્ટમાં jaguar ઓટોમેટી કાર ઘુસી ગઈ: કાર...
વાંસદા: ગતરોજ 7: 40 વાગ્યાની આસપાસ વાંસદાના કિષ્ણા હોસ્પીટલના ડૉ ની jaguar ઓટોમેટી કાર વાંસદાના ગાંધી મેદાન પાસે આવેલા ધર્મરાજ હેર આર્ટની દુકાનમાં ઘુસી...
ખેરગામના વાડ ગામમાં યોજાયો દેવદિવાળીનો ભવ્ય લોકડાયરો.. જુઓ વિડીયો
ખેરગામ: હિંદુ પંચાંગ પ્રમાણે કારતક માસની પૂનમના રોજ ઉજવવામાં આવતો તહેવાર એટલે દેવ દિવાળી.. દેવ દિવાળીનો તહેવાર લોકો વિવિધ રીત રસમો જુદી જુદી પરંપરા...
વાંસદાના કાળાઆંબા અને વાટી ગામના લોકોનો એક અવાજ.. પુલ નહીં તો મત નહીં.....
વાંસદા: હાલમાં ચુંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે વાંસદા તાલુકાના વાટી અને કાળાઆંબા ગામના લોકોએ પોતાની વર્ષોથી ન સંતોષાયેલી માંગણી વાટી અને કાળાઆંબા વચ્ચે...
વાંસદાના વાડીચોંઢાં ગામના બાઈક અને ટેમ્પોના વચ્ચે અકસ્માત: બંને ગંભીર પરિસ્થિતિમાં
વાંસદા: ગતરોજ લગભગ 7:00 વાગ્યાની આસપાસ વાંસદાના વાડીચોંઢાં ગામના વળાંક પાસે એક બાઈક અને ટેમ્પોના અકસ્માતની ઘટના થવા પામી હતી જેમાં બાઈક સવાર અને...
ચીખલી પોલીસે બતાવ્યો પોતાનો પાવર.. ખેડૂત પાસે ફોન કરી ખંડણી માગનારને 3-4 કલાકમાં જ...
ચીખલી: ધાક ધમકી આપી શહેરના બિલ્ડરો કે એન્જીનીયરોને લુટવાની ઘટનાના સમાચાર તો બહુ સંભાળ્યા પણ આજે ચીખલીના આમધરા ગામના ખેડૂતને ફોન કરી તમને પંદર...
ખેરગામમાં ઘરમાં લાગેલી આગને લઈને પરિવારને વહારે આવી નીડર લીડર ડૉ. નિરવની ટીમ..
ખેરગામ: ગતરોજ ખેરગામના દાદરી ફળિયામાં રહેતા મીનાબેન મંગુભાઇ રાઠોડના ઘરે ગઈકાલે આગ લાગતા મજૂરી કામ કરી જીવન ગુજરાત મીનાબેનની જિંદગીમાં આફત નો આભ તુટી...
ખેરગામના દાદરી ફળિયાના એક ઘરમાં લાગી આગ.. જાણો શું થયું નુકશાન
ખેરગામ: ગતરોજ ખેરગામ તાલુકાના દાદરી ફળિયાના મીનાબેન મંગુભાઇ રાઠોડના ઘરમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આ ભયાનક આગને કાબુમાં લેવા માટે આસપાસના...
નવસારીમાં આચારસંહિતા લાગુ થતા રાજકીય પક્ષોના દિવાળીની શુભેચ્છા બેનર કરાયા દૂર…
નવસારી: ગતરોજ ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી અને તેની સાથે જ આદર્શ આચાર સંહિતા લાગુ થતા નવસારી જિલ્લામાં ઇલેક્શન કમિશનને તાત્કાલિક શહેરની દીવાલો...
ગણદેવી ન્યાય મંદિરની દિવાલ પર કરાયેલા રાજકીય પાર્ટીના ચિન્હોનો કરાયો વ્હાઈટ વોશ..
ગણદેવી: ન્યાય મંદિરની દીવાલ પર પ્રચાર ગણદેવી ન્યાયાલય ની દીવાલો પર રાજકીય પાર્ટીએ કરેલા પ્રચાર પર વ્હાઈટ વોશ કરાયો. રાજકીય પક્ષો પ્રચાર માટે જાહેર...
રાજકારણમાં ગરમાવો: ચીખલી તાલુકાના ગામોમાં ભાજપ બહિષ્કારના લગાવેલા બેનર પોલીસ દ્વારા ઉતારાયા..
ચીખલી: ચીખલી તાલુકાના ગામોમાં એક કરોડ આદિવાસીઓ ખોટા પ્રમાણપત્રો, નોકરીઓ તેમજ પ્રોજેક્ટમાં ઘોર અન્યાય સામે ભાજપનો બહિષ્કાર કરશે તેવા બેનરો લગાવાયા હતા. અનેક ગામો...
















