ચીખલીના રાનવેરીકલ્લા ગામની કેનાલમાં નાહવા પડેલા 12 વર્ષીય બાળકનું ડૂબી જવાથી થયું દુ:ખદ મોત..
ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના રાનવેરીકલ્લા ગામ થી પસાર થતી ડાબાકાઠા કેનાલ માં બપોરના 2.30 ના આસપાસ નાહવા પડેલા હેત્વિક કુમાર બાલુભાઈ પટેલ ઉંમર વર્ષ...
વાંસદા ચારણવાડા ગામના વળાંક પાસે ટાયર ફાટતાં ફિલ્મી ઢબે પલટી કાર..
વાંસદા: વાંસદાના ચારણવાડા ગામમાંથી પસાર થતાં હાઈવે પર ઉનાળાના શરૂવાતી ધમધોકતા તાપમાં હુન્ડાઈ ગ્રાન્ડ I10 કારનું ટાયર ફાટતાં કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો...
ગુજરાતમાં આઉટ સોર્સિંગ-કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં 5 હજાર કરોડનો થયો છે ભ્રષ્ટાચાર: અનંત પટેલ
વાંસદા: ગુજરાતમાં વર્ષ 1990ની વસતિ આધારે વહીવટી માળખામાં મહેમ મંજૂર કરાયું હતું. પરંતુ વર્ષ 2023માં 6.5 કરોડ જનસંખ્યાની જરૂરિયાત પ્રમાણે દસ લાખ કરતા વધુ...
એક સરકારી કર્મચારીની એક પ્રેરણાદાયી પહેલ..
વ્યારા: વર્તમાન સમયમાં લોકો દ્વારા જન્મદિવસની ઉજવણીના નામે હજારો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે ત્યારે મહિલા અને બાળ વિકાસ તાપી જિલ્લા ખાતે ફરજ...
ચેતના સંસ્થા દ્વારા “આરોગ્ય” કાર્યક્ર્મ અંતર્ગત વાંસદા બ્લોકમાં પોષણ મેળા અને સાંજે પોષણની જાગૃતિના...
વાંસદા: ચેતના સંસ્થા અમદાવાદ અને લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ તેમજ આઈ. સી. ડી. એસ. વિભાગ, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે...
આદિવાસીના કુંકણા સમાજમાં પિતૃ દેવોના પારણાં ઉત્સવની ભવ્ય ઉજવણી.. શું છે પરંપરા.. જાણો
વાંસદા: આદિવાસી સંસ્કૃતિ અને તેના માન્યતાઓ અન્ય સમય કરતા અનોખા તરી આવે છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વસતાં આદિવાસીઓના ખાસ કરીને કુંકણા સમાજમાં દર વર્ષે...
SASના નવસારી જિલ્લા પ્રમુખ પાસે પાણીખડક સર્કલ પર બાંકડા મુકવાની માંગણી કરતા થોડા દિવસોમાં...
ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ પાસે પાણીખડક સર્કલ પર બસની રાહ જોતા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે આછવણી ગામના સરપંચ પાસે બાંકડા મુકવાની માંગણી...
ચીખલીના સાદકપોર ગામનો સરપંચ અને તેના ફોલ્ડરિયો 20 હજારની લાંચ લેતા ઝડપાયો.. જાણો સમગ્ર...
ચીખલી: ભ્રષ્ટાચારમાં અંધ ગતરોજ ચીખલીના સાદકપોર ગામના ઇન્ચાર્જ સરપંચ સંજયકુમાર પટેલ અને તેના ફોલ્ડરિયો છોટુભાઇ એક વેપારી પાસે NOC માટે 20 હજારની લાંચ લેતા...
લોકનેતા અનંત આક્રોશમાં.. ગરીબો મધ્યમ વર્ગીયના રાશનકાર્ડ બંધ કરવા દઈશું નહીં..
વાંસદા: કોઈ પણ પરિપત્ર વગર વાંસદાના વાંગણ ગામના 217 રાશનકાર્ડ રદ કરવાના આદેશને લઈને વાંસદા-ચીખલીના ધારાસભ્ય અને લોકનેતા અનંત પટેલ દ્વારા વાંગણ ખાતે રાશનકાર્ડ...
વેપારીએ રામકથાના નામે 275ની કિંમતની ખુરશી 350માં વેચી કાઢી, ચેમ્બર ઓફ કોમર્સના વેપારીને ફરિયાદ...
નવસારી : રામકથાની પૂર્ણાહુતિ થઈ જેમાં મંડપમાં હજારો ખુરશીઓ પર બિરાજમાન થઈ શ્રોતાઓએ રામ કથા સાંભળી હતી. તેનું કથા સ્થળે જ 350 ના દરે...
















