SAS દ્વારા દ. ગુજરાતની કોલેજોના વિદ્યાર્થીઓની અટકાવાયેલી સ્કોલરશીપ તાત્કાલિક ચૂકવવા કરાઈ માંગ..

ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતાં લગભગ 8000 જેટલાં ગરીબ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ હજુ જમા થઇ નથી. તે તાત્કાલિક ધોરણે...

ચીખલી હત્યા પ્રકરણમાં કોળી સમાજે શું કરી રજુવાત SP ને.. જો ન્યાય નહિ મળે...

ચીખલી: ચીખલીમાં થયેલ હત્યાનો મામલો દર દિવસે નવું સ્વરૂપ લઇ રહ્યો છે ગતરોજ કોળી સમાજના વિનલ પટેલની હત્યાના 3 આરોપીઓની ગ્રામજનોએ નવસારી એસપીને નાર્કો...

પેટ્રોલ અને ડીઝલ કે ગેસ ભરીને ચાલતી પકડો છો.. પરંતુ તમને મળે છે 6...

વાંસદા: મોટાભાગના લોકો પેટ્રોલ પંપ પર માત્ર પેટ્રોલ અને ડીઝલ ભરવા જાય છે. પણ શું તમે જાણો છો કે તમને પેટ્રોલ પંપ પર ફ્રી...

ચીખલી હત્યા કેસમાં પોલીસ રીમાન્ડમાં હત્યા કરવાનું કારણ આવ્યું બહાર.. પરિવારે શું કહ્યું..

ચીખલી: 5 દિવસ પહેલા ચીખલીમાં થયેલી નિવૃત્ત પોલીસ ASI પુત્ર વિનલ પટેલની નિર્મમ હત્યાને લઈને પોલીસે 24 કલાકમાં ત્રણેય આરોપીની ધરપકડ અને કોર્ટ પાસેથી...

વાંસદાના ગામડાઓમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો.. કેરીનો પાક થયો જમીનદોસ્ત..

વાંસદા: આજરોજ બપોર પછી વાંસદા તાલુકાનાના ગામડાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને પવનના ઝાપડા સાથે ધોધમારમાં વરસાદ તૂટી પડતા ખેડૂતોનો તૈયાર થયેલો કેરીનો પાક...

વાંસદામાં બે તાલુકા પંચાયત સભ્યો ધારણ કર્યો કેસરિયો.. શું આપ્યું કારણ ભાજપમાં જોડાવવાનું.. જાણો

વાંસદા: 2024માં લોક્સેભાની બેઠક કબજે કરવાની ભાજપ તરફથી તૈયારી ચાલુ થઇ ગઈ હોય તેમ નવસારી જિલ્લામાં વાંસદા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે...

ઈસુદાન ગઢવી પર દાખલ કરાયેલી FIR રદ કરવાની માંગને લઈને નવસારી AAPનું આવેદનપત્ર

નવસારી: ગતરોજ નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાન ગઢવી પર દાખલ કરાયેલી એફ.આઈ.આર. રદ કરવા અને...

વાંસદામાં કેલીયા ગામની ધોરણ 12 સાયન્સમાં 66.00 ટકા લાવનાર આદિવાસી દીકરી પર ચારેતરફથી અભિનંદન...

વાંસદા: ગતરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૩માં લેવાયેલી ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતા કહી ખુશી કહી...

ચીખલીમાં નિવૃત્ત કોન્સ્ટેબલના પુત્ર ઉપર જીવલેણ હુમલો કરી કરાઈ હત્યા.. પોલીસે શું કહ્યું જુઓ...

ચીખલી: ગતરોજ રાત્રીએ ચીખલીમાં થાલા કોલેજ સર્કલ નહેર પાસે ખૂંધ પોકડાના નિવૃત પોલીસ કોન્સ્ટેબલના પુત્ર ઉપર જીવલેણ હુમલો કરી નિર્મમ હત્યા કરાતા ચકચાર મચી...

SAS ખેરગામ દ્વારા દ. ગુજરાતમાં એમ.એડ કોલેજ અને સેન્ટ્રલ બોર્ડની રેસીડેન્સીઅલ સ્કૂલ બનાવવાની કરાઈ...

0
ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં એમ.એડ કોલેજ તેમજ નવસારી જિલ્લામાં ગરીબ બાળકો માટે સેન્ટ્રલ બોર્ડની...