વાંસદામાં બે તાલુકા પંચાયત સભ્યો ધારણ કર્યો કેસરિયો.. શું આપ્યું કારણ ભાજપમાં જોડાવવાનું.. જાણો
વાંસદા: 2024માં લોક્સેભાની બેઠક કબજે કરવાની ભાજપ તરફથી તૈયારી ચાલુ થઇ ગઈ હોય તેમ નવસારી જિલ્લામાં વાંસદા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે...
ઈસુદાન ગઢવી પર દાખલ કરાયેલી FIR રદ કરવાની માંગને લઈને નવસારી AAPનું આવેદનપત્ર
નવસારી: ગતરોજ નવસારી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈસુદાન ગઢવી પર દાખલ કરાયેલી એફ.આઈ.આર. રદ કરવા અને...
વાંસદામાં કેલીયા ગામની ધોરણ 12 સાયન્સમાં 66.00 ટકા લાવનાર આદિવાસી દીકરી પર ચારેતરફથી અભિનંદન...
વાંસદા: ગતરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૨૩માં લેવાયેલી ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતા કહી ખુશી કહી...
ચીખલીમાં નિવૃત્ત કોન્સ્ટેબલના પુત્ર ઉપર જીવલેણ હુમલો કરી કરાઈ હત્યા.. પોલીસે શું કહ્યું જુઓ...
ચીખલી: ગતરોજ રાત્રીએ ચીખલીમાં થાલા કોલેજ સર્કલ નહેર પાસે ખૂંધ પોકડાના નિવૃત પોલીસ કોન્સ્ટેબલના પુત્ર ઉપર જીવલેણ હુમલો કરી નિર્મમ હત્યા કરાતા ચકચાર મચી...
SAS ખેરગામ દ્વારા દ. ગુજરાતમાં એમ.એડ કોલેજ અને સેન્ટ્રલ બોર્ડની રેસીડેન્સીઅલ સ્કૂલ બનાવવાની કરાઈ...
ખેરગામ: સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સમક્ષ દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં એમ.એડ કોલેજ તેમજ નવસારી જિલ્લામાં ગરીબ બાળકો માટે સેન્ટ્રલ બોર્ડની...
વાંસદાના પીપલખેડ ગામમાં નેશનલ હાઇવે -56 ના વિરોધમાં રાત્રીસભા.. જાણો ક્યાં અને ક્યારે હાજર...
વાંસદા: ગઈકાલની રાત્રે નેશનલ હાઇવે -56 ના વિરોધમાં આપેલ વાંધા અરજીની સુનવણી માટે જતા પહેલા ભારતમાલા, પાર તાપી રિવરલિંક, ઝીંક પ્રોજેકટ ડોસવાડા અને આદિવાસી...
નવસારી-વલસાડમાં ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે વરસાદ.. ખેડૂતો અને લગ્ન પ્રસંગના પરિવારો બન્યા ચિંતાતુર.
નવસારી-વલસાડ: દક્ષિણ ગુજરાતના બંને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સવારના સમયમાં ખાબકેલા ગાજવીજ અને પવનના સૂસવાટા સાથે વરસાદને લઈને ખેડૂતો અને લગ્ન પ્રસંગના પરિવારના લોકો ચિંતાતુર...
વાંસદાના નાટકબાજ હોમગાર્ડનું સત્ય આવ્યું બહાર.. પોતાના અંગત સ્વાર્થ માટે તંત્રને ધંધે લગાડયું..
વાંસદા-વઘઈ: વઘઇની અંબિકા નદીના કિલાદ પુલ નીચે સ્મશાન નજીકથી પાણીમાં દોરીથી બાંધેલી હાલતમાં મળેલા વાંસદાના ખડકાળાના વાંસદા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતાં મનુભાઈ પટેલ નામના...
ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી નવસારીમાં આજે 125 બસોનું કર્યું લોકાર્પણ.. C...
નવસારી: ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી નવસારીમાં આજે વિવિધ લોકાર્પણના કાર્યક્રમમાં લુંસીકુઈ ખાતે 125 જેટલી આધુનિક બસોનું લોકાર્પણ કર્યું હતું. જેમાં પ્રદેશ...
ખેરગામ દાદરી ફળીયા અંબિકા ગ્રુપ દ્વારા આયોજિત જોહાર ક્રિકેટ ટુર્નામેન્ટમા ટાઇટન ઇલેવન વિજેતા..
ખેરગામ: ક્રિકેટ ક્રેઝ વચ્ચે વર્તમાન સમયમાં વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં નાઈટ અને દિવસ દરમિયાન ક્રિકેટ ટુનાર્મેન્ટના આયોજનો થઇ રહ્યા છે ત્યારે ખેરગામના દાદરી...
















