વાંસદાના 2 યુવાનો વઘઈમાં ઝાડ સાથે અથડાતાં.. 1 નું ઘટના સ્થળ મોત.. બીજો સારવાર...

0
વાંસદા: અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો તેમ ડાંગના સામાન લેવા ગયેલાં વાંસદાના બે યુવાનો જ્યારે પાછા ઘરે ફરી રહ્યા હતા ત્યારે બાઇક...

TRB જવાનની તમારી ગાડી રોકી શકે ખરા ? જાણો: તેમની પાસે કેટલી સત્તા હોય...

0
વાંસદા: શહેરમાં વસ્તી અને વાહનોની સંખ્યામાં વધારો થતાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની રહી છે ત્યારે ટ્રાફિકનું નિયમન કરવા માટે TRB જવાનોને તૈનાત...

નવસારી આદિવાસી મોરચામાં નવા નિમાયેલા સંયોજક અને સહ સંયોજકનો ઘોડવણી ગામમાં યોજાયો અભિવાદન કાર્યક્રમ..

0
ચીખલી: ભારતીય જનતા પાર્ટી દ્વારા નવનિયુક્ત નવસારી જીલ્લા આદિવાસી મોરચા અંતર્ગત સંયોજક તરીકે મણિલાલ ગાંવિત અને સહ સંયોજક મોહનભાઇ ચૌધરીનો અભિવાદન સંભારંભ ચીખલી વાંસદા તાલુકાના...

નવસારી અને ડાંગના ખેડૂતો માટે વાંસદામાં જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત

0
નવસારી: નવસારી તથા ડાંગ જિલ્લાના ખેડૂત ખાતેદારો માટે વાંસદા ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત કરવામાં આવી છે. જેમાં ખેડૂતોની જમીનની માટી તથા પાણીના નમુનાનું...

વાંસદાના ખેડૂતે નોંધાવેલી તૂટેલા વીજ પોલની ફરીયાદ વીજ કંપની વાંસદા ડિવિઝનના બહેરા કાને ક્યારે...

0
વાંસદા: દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વાંસદા ડિવિઝનમાં વાંસદા હનુમાનબારી ગામમાં ખેતીવાડીના લાઈનના તૂટેલા વીજ પોલની સ્થાને નવા વીજ પોલીની માંગ 1 અઠવાડિયા પહેલાં અરજી...

પોલીસની નાઈટ પેટ્રોલીંગ મજાક બનાવતા ઉનાઈના જય શ્રી સુપર માર્કેટ સ્ટોરમાં હાથ સાફ કરતો...

0
વાંસદા: ઉનાઈ પંથકમાં જય શ્રી સુપર માર્કેટમા મોડી રાત્રે ચોરી, કરવા માટે શરીરે કપડું ઢાંકીને દુકાનમાં પ્રવેશ કરીને જાણભેદુ તસ્કરે હાથ ફેરો કર્યાની ફરિયાદ...

વાંસદા હનુમાનબારી એસ્સાર પેટ્રોલપંપ પાસે ઇકો અને CT 100 બાઈક વચ્ચે જીવલેણ અકસ્માત..

0
વાંસદા: છેલ્લાં કેટલાક દિવસથી લગાતાર વાંસદાના વિસ્તારના ગામડાઓમાં અકસ્માતની વણઝાર લાગી હોય તેમ દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ગતરોજ વાંસદાના હનુમાનબારી એસ્સાર પેટ્રોલપંપ...

વાંસદા વારાણસી પેટ્રોલ પંપથી આગળ બે બાઈક વચ્ચે અકસ્માત.. 1 ગંભીર હાલતમાં.. બીજો બાઈક...

0
વાંસદા: વર્તમાનમાં વાંસદા તાલુકાના રસ્તાઓ અકસ્માતોના હોટ સ્પોટ બનતાં હોય તેમ અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે ગતરોજ વાંસદાના વણારસી ગામમાં રસ્તા પર આવેલા પેટ્રોલ પંપ...

ચીખલી તાલુકામાં જંત્રી રીવીઝન સરવેની કામગીરી હાથ ધરાશે.. જાણો કઈ તારીખે કયા ગામમાં..

0
ચીખલી: સોમવારના ચીખલી પ્રાંત અધિકારીશ્રીની યાદીમાં જણાવે છે કે, ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની કલમ 32-ક ના અસરકારક અમલ માટે રાજ્યની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી...

વાંસદાના રાયબોર ગામના વ્યક્તિએ આંબાના ઝાડ પર ખાધો ગળે ફાંસો.. કારણ અકબંધ

0
વાંસદા: આદિવાસી વિસ્તારોમાં દરેક પ્રકારની સમસ્યાના નિવારણ માટે હવે આપઘાત તરફ વળી રહ્યા હોય તેમ દિવસે ને દિવસે આપઘાતની ઘટનાઓમાં વધારો થઇ રાહ્યો છે...