વાંસદાના પાલગભાણ થી અનાવલ તરફ જતો રોડ પર શાકભાજી ભરેલી પીકઅપ પલટી..
વાંસદા: ગતરોજ રાતે વરસાદી વાતાવરણના ધુમ્મસને કારણે વાંસદા તાલુકાના પાલગભાણ થી અનાવલ તરફ જતો રોડ પર એક શાકભાજી ભરેલી પીકઅપના ડ્રાઈવરનો સ્ટેરીંગ પર થી...
વાંસદા તાલુકાના ચારણવાડા ગામના પ્રાથમિક શાળામાં કિશોરી સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું..
વાંસદા: રામકૃષ્ણ સંવેદના ટ્રસ્ટ જે દક્ષિણ ગુજરાતમાં કિશોર સ્વાસ્થ્ય અંગે જાગ્રુતિ ફેલાવી રહ્યું છે. અને આજના જમાનામાં ૧૧ થી ૧૮ વર્ષની ઉંમરની દીકરીઓને શારીરિક,...
વાંસદાના યુથ લીડર ચિરાગ પટેલ યુવાઓ સાથે મળીને કરશે નશામુક્ત નવસારી માટે ધરણાં પ્રદર્શન..
વાંસદા: આજરોજ યુથ લીડર વાંસદાના ચિરાગ પટેલ દ્વારા દારૂ, ગાંજા, આંકડા અને જુગાર જેવા વ્યસનોના કારણે પારિવારિક પ્રશ્નો ઉભા થાય છે જેને નિવારવા અને...
વાંસદા તાલુકાના તોરણીયા ડુંગર પર ઉત્સાહ અને ઉમંગથી જન્માષ્ટમીનો મેળો ભરાશે.
વાંસદા: વાંસદા તાલુકાના ગોધાબારી ગામે આવેલા તોરણીયા ડુંગર પર દર વર્ષે શ્રાવણ માસમા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડતી હોય છે, લોકોં દુર દુરથી દર્શનાર્થીઓ આવતા...
વાંસદા તાલુકાના ખાંભલા વર્ગ શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ.
વાંસદા: ભારતમાં દર વર્ષે આજના દિવસે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઊજવવામાં આવે છે. દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, દાર્શનિક અને ભારતરત્નથી...
વાંસદાની પ્રજ્ઞા સૌરભ હાઈસ્કૂલ મનપુરના બાળકો જિલ્લા કક્ષાની રમત સ્પર્ધાઓમાં છવાયા..
વાંસદા: ગતરોજ વાંસદાની માનવ સર્જન કેળવણી મંડળ સંચાલિત પ્રજ્ઞા સૌરભ માધ્યમિક શાળા મનપુરના બાળકો નવસારી જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં વિશિષ્ટ...
વાંસદા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ક્ષયના દર્દીઓને કરાયું પૌષ્ટિક આહારની 60 કીટનુ વિતરણ..
વાંસદા: આજરોજ વાંસદા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ક્ષયના દર્દીઓને પૌષ્ટિક આહાર ની 60 કીટનુ વિતરણ કરાયું. વાંસદા તાલુકા હેલ્થ ઓફિસમાં આજ રોજ ટી.બી.ના દર્દીઓને...
ચીખલી તાલુકાના ઘેજ ગામમાં સર્કલ પર ધરતી આબા, ક્રાંતિકારી બિરસા મુંડાનું લગાવાયું બોર્ડ..
નવસારી: ગતરોજ ચીખલી તાલુકાના ઘેજ(દુભર્યા) ગામે ધરતી આબા બિરસા સર્કલ પર આદિવાસી સમાજના યુવાનો , ગામના વડીલો, ગામના ભાઈઓ-બહેનો, બાળકો અને અપક્ષના સદસ્ય કલ્પેશ...
આદિવાસી સમાજની હોનહાર દીકરીના વહારે આવ્યો.. સમસ્ત આદિવાસી સમાજ..
ચીખલી: શિક્ષણક્ષેત્રમાં હોનહાર અને આર્થિક રીતે પછાત એવા આદિવાસી સમાજના દિકરા- દીકરીના વહારે સમસ્ત આદિવાસી સમાજ અવારનવાર આર્થિક મદદનો હાથ આપતો આવ્યો છે ત્યારે...
ભારતીય રેલ્વેમાંથી નિવૃત થયેલા ચીખલીના મિયાઝરી ગામના આદિવાસી ચીમનભાઈનો યોજાયો વિદાય સમારંભ..
વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ઘોડમાલ ગામમાં આવેલા અજમલગઢની તળેટીમાં ચીખલી તાલુકાના મિયાઝરી ગામના રહેવાસી અને ભારતીય રેલ્વેમાં 32 વર્ષ પોતાની ફરજ નિભાવી વૃદ્ધવયે નિવૃત...
















