નવસારી કિનારે મળ્યા બે મૃતદેહ ડી-કમ્પોઝ હાલતમાં..જયશ્રી બોટના ગુમ માછીમારમાંથી એકની ઓળખ..

0
નવસારી: જાફરાબાદથી 18 નોટિકલ માઈલ દૂર મધદરિયે ડૂબેલી જયશ્રી બોટના બે માછીમારોના મૃતદેહ નવસારી જિલ્લાના વાસી બોરસી ગામ પાસે દરિયા કિનારે મળી આવ્યા છે....

ચીખલીમાં દારૂના નશામાં પુત્ર રોજ ઝઘડો કરતાં પુત્રની પિતાએ જ કરી નાખી હત્યા..

0
ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામમાં દારૂ પી આવીને રોજના ઝઘડા કરતાં 35 વર્ષીય જીતેન્દ્ર નામના યુવકથી કંટાળીને તેના પિતા છનાભાઈ રાઠોડે મોડી રાત્રે...

ચિરાગ વ્યાસ વિરુદ્ધ જીગ્નેશ મેવાણીને આંતકવાદી સમર્થક કહ્યાને લઈને કાર્યવાહી કરવાની માંગણી..

0
નવસારી: ગતરોજ વાંસદા તાલુકામાં સોશિયલ મીડિયાના વોટસઅપ ઇન્જોય નામના એક ગ્રુપમાં દલિત ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિશે સમાજમાં મુશ્કેલી જનક ટિપ્પણી કરવા બદલ મુસ્લિમ સમાજ...

ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિર્મિતે બીલીમોરામાં જરૂરિયાતમંદની સેવાસેતુ બનતી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ મહિલા ટીમ..

0
બીલીમોરા: ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિર્મિતે બીલીમોરા ખાતે લાલજીભાઈ પ્રજાપતિ કે જે પોતે રીક્ષા ચલાવી ઘર પરિવારનું ગુજરાન ચલાવતા હતા જેતે સમયે અકસ્માતમાં તેમનો...

ખેરગામના PSI ડી.આર.પઢેરિયા અને SP સુશીલભાઈ અગ્રવાલ ન્યાયિક પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવા બાબતે ડો....

0
ખેરગામ: પોતાની ફરજમાં બેદરકારી દાખવનાર ખેરગામ પોલીસ સ્ટેશનના તત્કાલિન PSI ડી.આર.પઢેરિયા વિરુદ્ધ ભૂતપૂર્વ SP સુશીલભાઈ અગ્રવાલનાઓ દ્વારા છાવરવાના બદઇરાદે લાંબો સમય કાર્યવાહી નહીં કરી...

ચીખલીના તલાવચોરા અને સુપા ગામમાં દીપડો દેખાયો..લોકોમાં ભયનો માહોલ

0
નવસારી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં દીપડાની હાજરી નોંધાઈ છે. તલાવચોરા ગામના સંજય ફાર્મ પાસે એક દીપડો દેખાયો હતો. કાર ચાલકે આ દીપડાનો વિડિયો ઉતાર્યો...

નવસારીમાં વિરાવળ પુર્ણા નદીને કિનારે બે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા..

0
નવસારી: નવસારીમાં ભક્તિભાવથી વિધ્નહર્તાનું સ્થાપન કરાયા બાદ આજે માનતાના ગણેશજીનું વિસર્જન કરવામાં આવશે. લોકોની ભક્તિ અને પર્યાવરણની જાળવણીને ધ્યાને રાખીને દર વર્ષની જેમ કૃત્રિમ...

બીલીમોરા સોમનાથ મંદિર મેળામાં રાઈડ અકસ્માત: ઓપરેટરનું સારવાર દરમિયાન 10 દિવસ બાદ મોત, ત્રણ...

0
બીલીમોરા: બીલીમોરા સ્થિત સોમનાથ મહાદેવ મંદિર મેળામાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. મેળામાં લાગવવામાં આવેલી ટાવર રાઈડના ઓપરેટર ઋષિકેશ વાઘમારેનું સારવાર દરમિયાન મોત...

નવસારીના મુનસાડ ગામમાં મહિલાની હત્યાની ઘટના સામે આવી છે..ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી..

0
નવસારી: નવસારીના મુનસાડ ગામમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપી રાજુ હળપતિએ તેની લિવ-ઈન પાર્ટનર સંગીતા હળપતિની ચપ્પુથી હત્યા કરી...

નવસારીમાં ગણેશ મૂર્તિ લાવતી વખતે મોટી દુર્ઘટના: હાઈટેન્શન વાયર સાથે લોખંડનો પાઈપ અડતાં 2...

0
નવસારી: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં ગઈકાલે મોડી રાત્રે ગણપતિ મહોત્સવને પગલે મૂર્તિ લઈને આવતી વખતે દુર્ઘટના સર્જાઈ હતી. ગણપતિની મૂર્તિ લઈ જતી...