ચૈતર વસાવાની કેમ થઇ ધરપકડ.. ચૈતર વસાવાએ શું લખાવી ફરિયાદ ? શું હતો આખો...

0
ડેડીયાપાડા: આજરોજ સવારના અગિયાર વાગ્યાના અરસામાં પ્રોત કચેરી ડેડીયાપાડા, ખાતે ડેડીયાપાડા તાલુકા અને સાગબારા તાલુકાના વિકાસ અધિકારી સાથે સંકલન બેઠક હતી. જે બેઠક પોણા...

નર્મદા ફોરેસ્ટ વિભાગની દાદાગીરી: ફરી આદિવાસી સમાજના લોકોની 7 દુકાનો તોડી રોજગારી છીનવી..

0
નર્મદા: દેશભરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા આદિવાસી સમાજને પ્રતાડિત કરવામાં આવી રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લાના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ઝરવાણી ગામ ખાતે આવેલ...

જાણો: ક્યાં માતા સાથે આડા સંબંધની શંકાએ પુત્રએ આધેડની ચપ્પુના ઘા ઝીંકી કરી નાખી...

0
ડેડિયાપાડા: કોઈ માટે ઉભી થયેલી શંકા હત્યા કરવા કે કરાવવા સુધી જઈ શકે છે તેનું ઉદાહરણ ડેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામમાંથી સામે આવ્યું છે માતા...

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ઝરવાણી ગામમાં કરુણ સ્થિતિ..પ્રસૂતાને ઝોળીમાં નાખી ધસમસતી ખાડી પાર કરવી...

0
નર્મદા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU થી થોડી દૂર ઝરવાણી ગામેથી સામે આવ્યું છે. અહીં રસ્તાના અભાવને કારણે હોસ્પિટલ સુધી લઈ જવાતી પ્રસૂતાએ અધવચ્ચે...

અંકલેશ્વરથી રાજપીપળાને જોડતી નેરોગેજ લાઇન પર આવેલાં તમામ ફાટકો બંધ કરીને અંડરપાસ બનાવી દેવામાં...

0
ઝઘડિયા: ઝઘડિયા અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચેની નેરોગેજ રેલવે લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવામાં આવી છે પણ એક તરફ ટ્રેન તો બંધ થઇ ગઇ છે પણ બીજી...

નર્મદા જિલ્લામાં મોટાભાગના ગામડાઓ જળબંબાકાર બની ગયાં..કાર રમકડાંની જેમ તણાઈ..

0
નર્મદા: નર્મદા જિલ્લામાં ગતરોજ સવારથી સતત વરસાદના કારણે મોટાભાગના ગામડાઓ જળબંબાકાર બની ગયાં હતાં. નાંદોદ તાલુકાના લાછરસ ગામમાં સવારથી હદમાં પાણી ભરાઇ ગયું હતું....

વિજયભાઈ રૂપાણીના નામે આદિવાસીઓએ એક વૃક્ષ વાવી એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. મનસુખ વસાવા

0
નર્મદા: ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સ્વ. વિજયભાઈ રૂપાણીજી અને વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા...

ડેડીયાપાડા અને સાગબારા તાલુકાના એગ્રોઓમાં નકલી ખાતર, બિયારણ અને દવા વેચાણનો રાફડો ફાટયો છે.....

0
ડેડીયાપાડા+સાગબારા: નર્મદા જિલ્લામાં આવેલ ડેડીયાપાડા, સાગબારા તાલુકા માં સરકારી બીજ વિતરણ કેન્દ્ર ની ખુબ જ જરૂરી છે કારણ કે ડેડીયાપાડા, સાગબારા, સેલબા, તાલુકામાં ગામે...

લગ્નની લાલચ આપી 13 વર્ષની સગીરાને ડેડિયાપાડામાંથી ભગાડી ગયો.. દીકરીના પિતાએ વિરોધ કરતાં કર્યો...

0
ડેડીયાપાડા: આકર્ષણને પ્રેમની માની નાની વયમાં બુધ્ધુ બનતી સગીરાઓને લગ્નની લાલચ આપી દુષ્કર્મ કે ભગાડી જવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે ગતરોજ આવો...

નર્મદા જિલ્લામાં જંગલી માનવભક્ષી દીપડાની દહેશતથી ગામડાઓમાં ભારે ફફડાટ… વારંવાર દીપડાના હુમલામાં માણસોનો જીવ...

0
નર્મદા: નર્મદા જિલ્લામાં જંગલી માનવભક્ષી દીપડાની દહેશતથી ગામડાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. થોડા દિવસો પેહલા જ દીપડાએ 9 વર્ષીય બાળકી પર હુમલા કરતા એનું...