નર્મદાના તિલકવાડાના રેંગણથી વીરપુર સુધી100 મીટર રસ્તો બનાવવામાં અખાડા…

નર્મદા: નર્મદાના તિલકવાડાના રેંગણ વાસણ થી વીરપુરને જોડતો રસ્તો રેલવે ટ્રેકમાં ગાયબ થઇ ગયો છે. 10 થી વધુ ગામો ની અવર જવર વાળો રસ્તો...

નર્મદા જિલ્લામાં પ્રથમ વખત યોજાઈ રહેલ NEET ની પરીક્ષા માટે બે કેન્દ્રો ની ફાળવણી…

નર્મદા: નર્મદા જિલ્લામાં પ્રથમ વખત યોજાઈ રહેલ NEET ની પરીક્ષા માટે બે કેન્દ્રો ની ફાળવણી Precise Measurement of +-1°C OPTEX FA CO, LTD >...

નર્મદા ડેમ 1 વર્ષ સુધી પીવા-સિંચાઈનું પાણી આપવા સક્ષમ…

0
નર્મદા: રાજપીપળા ઉનાળો આકારો બનતો જાય છે. અને અસહ્ય ગરમીમાં રાજ્યના ખેડૂતો સિંચાઈ ના પાણીની માંગ કરી રહ્યા છે સાથે ગુજરાતમાં જળ સંકટના એંધાણ...

કેવડિયામાં ફરી ત્રણ યુવાનો ચડ્યા મોબાઇલ ટાવર પર, વહીવટીતંત્ર સંવાદના બદલે વિરોધથી બચવાના પ્રયત્નોથી...

0
કેવડિયા: નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ટાવર પર ચડી જવાની ઘટનાઓમાં વધારો થયો છે. સ્થાનિક લોકો પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે લાઇટ...

રાજપીપળા તાલુકાના સાગબારાના ઉમરાણની આંગણવાડીમાં વૃક્ષ ધરાશાયી, એક છાત્ર સહિત 2ને ઇજા..

0
રાજપીપળા: સાગબારાના ઉમરાણ ઉપલા ફળીયાની આંગણવાડી કમ્પાઉન્ડમાં વર્ષો જૂનું વૃક્ષ અચાનક ધરાશાયી થઇ કંપાઉન્ડમાં રહેલાં 8 બાળકો પર પડયું હતું. આંગણવાડી કાર્યકર બહેનની સમયસુચકતાથી...

નર્મદા જિલ્લાના એકતાનગર જંગલ સફારીમાં એસી-કૂલર, સ્પ્રિંકલર અને ફુવારાની વ્યવસ્થા…

0
નર્મદા: નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સરદાર પટેલ ઝુઓલોજી પાર્ક જંગલ સફારીમાં ઉનાળાની ગરમીથી પશુ-પક્ષીઓને રાહત આપવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 140 એકરમાં...

નર્મદા જિલ્લામાં કરોડોની ગ્રાંટોનો ખર્ચ છતાં 12 હજાર જેટલા બાળકો કુપોષિત…

0
નર્મદા: પોષણ અભિયાન અંતર્ગત પ્રતિ વર્ષ એપ્રિલ મહિનામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં આ વર્ષે 8 થી 22 એપ્રિલ...

નર્મદા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ડેડીયાપાડાના પીપલોદ ગામે થયેલ અનડિટેક્ટ મર્ડર કેસ..

0
ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના પીપલોદ ગામે તા. 15/04/2025ના રોજ રાત્રે9:00થી તા. 16/04/2025ના સવારે 6:00 વાગ્યાની વચ્ચે રમીલાબેન મોતીસીંગભાઇ જેઠીયાભાઇ વસાવા (ઉ.વ. 48)ની અજાણ્યા...

દેડિયાપાડા તાલુકાના પિપલોદ ગામમાં એક ચકચારી ઘટના સામે આવી..

0
નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પિપલોદ ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં 50 વર્ષીય મહિલા રમિલાબેન પોતાના ઘરના આંગણામાં મૃત હાલતમાં મળી...

નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર દ્વારા આદિવાસી વિસ્તારોમાં જન જાગૃતિ, સ્વચ્છતા અને દીકરીઓના શિક્ષણ...

0
નર્મદા: જિલ્લા, જે આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, ત્યાં શિક્ષણનું સ્તર નીચું હોવા છતાં, સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે નવા પ્રયાસો શરૂ થયા છે....